Saturday 5 June 2021

વનસ્પતિ વિશે જાણવા જેવું

વૃક્ષ અને વનસ્પતિનું જાણવા જેવું
વનસ્પતિ પૃથ્વી પરની સજીવ સૃષ્ટિના જીવનચક્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે તે ઉપરાંત પૃથ્વી પરના પર્યાવરણને જીવવા લાયક રાખવામાં પણ તેનો ફાળો અમૂલ્ય છે.
એક વૃક્ષ વર્ષે લગભગ ૧૨૦ કિલોગ્રામ ઓક્સિજન પેદા કરી વાતાવરણમાં ભેળવે. છે
વૃક્ષો વાતાવરણમાંથી પુષ્કળ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ કરે છે.
લીલા વૃક્ષો વાતાવરણનું તાપમાન ઘટાડે છે.
વૃક્ષો પોતાનો 90% ખોરાક વાતાવરણમાંથી અને માત્ર ૧૦ ટકા ખોરાક જમીન માંથી મેળવે છે તેનો મૂળ જમીનનું ધોવાણ અટકાવે છે.
વૃક્ષો લાંબુ આયુષ્ય ભોગવે છે તેઓ વૃદ્ધ થઇ ને મરતા નથી . પરંતુ પ્રાણી જંગલ કે મનુષ્ય દ્વારા નાશ પામે છે.
ભારતમાં વૃક્ષોની સૌથી વધુ જાતો જોવા મળે છે.
વૃક્ષો મુળ દ્વારા ખોરાક મેળવે છે પરંતુ તેનો વિકાસ ટોચ ઉપર નવી ડાળીઓ ફૂટે થાય છે થડમાં રહેલી ડાળીના સ્થાન કદી બદલાતા નથી

No comments:

Post a Comment