Wednesday 30 June 2021

हिन्दी कक्षा 4 कहानी --चूहा और दरजी और चतुर चूहा

 चतुर  चूहा
 कहानी ------ चतुर चूहा
 एक चूहा था। वह रास्ते पर जा रहा था उसे कपड़े का एक टुकड़ा मिला। उसे लेकर आगे बढ़ा। उसने एक दर्जी की दुकान देखी। दर्जी के पास जाकर उसने कहा ----
 चूहा --- दरजी रे दरजी! इस कपड़े की टोपी सी दे।
 दरजी --- यह कौन बोल रहा है?
 चूहा --- मैं एक चूहा, चूहा बोल रहा हूं। इसकी एक टोपी सी दे।
दरजी --- चल -----रास्ता नाप। वरना कैसी उठा कर मारूंगा।
 चूहा --- अरे! तुम मुझे डरा रहा है -----
            कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊगा, और तमाशा देखूंगा।
     यह सुन दरजी डर गया। उसने झटपट  टोपी सी दी।
  टोपी पहनकर चूहा आगे बढ़ा। रास्ते में कसीदा कार की दुकान देखी। चूहे को टोपी पर कसीदा बढ़ाने की इच्छा हुई।
 चूहा ---- भाई! मेरी टोपी पर थोड़ा कसीदा काढ़ दे। कशीदाकारी ने चूहे की और देखा। फिर उसे धमकाया और कहा -- चल-- चल-- यहां किसे फुरसत है।'
 चूहा --- अच्छा तो तू भी मुझे भगा रहा है, लेकिन सुन,
   कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा,
 तुझे खूब पिटवाऊँगा, और तमाशा देखूंगा।

 यह सुन कसीदाकार घबराया। उसने चूहे को  कचहरी में जाने से रोका। इससे टोपी लेकर उस पर अच्छा कसीदा काढ़ दिया। चूहा तो खुश हो गया।

Monday 28 June 2021

આજના વૈજ્ઞાનિક સર ફ્રાન્સિસ ગાલ્ટોન

સર ફ્રાન્સિસ ગાલ્ટોન
જન્મ 16 ફેબ્રુઆરી 1822
 શોધ ---વાવાઝોડા અને વાવાઝોડા વિરોધી હવામાન ની તરાહો નો તેમણે પહેલી બાર વર્ણન કર્યું.
   અંગ્રેજી વિજ્ઞાની, સંશોધક અને માનવ શાસ્ત્રના અભ્યાસુ ફ્રાન્સિસ ગાલ્ટોન પોતે ચાર્લ્સ ડાર્વિનના પિતરાઈ હતા .અને ડાર્વિનનો ઉત્ક્રાંતિ નો સિદ્ધાંત તેમજ ધર્મશાસ્ત્ર વચ્ચે ટકરાવ ભરી સ્થિતિ સર્જાશે એ હકીકતને પહેલેથી જ પામી ગયા હતા .તેમણે "ઈયુજેનીકસ "જેવા નવા શબ્દો નું પ્રદાન કર્યું હતું. સરેરાશ શુક્રાણું અંશથી વધુ સારા શુક્રાણુ અંશ ની મદદથી માનવ ઓલાદને વધુ બનાવવાની દિશામાં તેમણે વૈજ્ઞાનિક પ્રયાસો કર્યા હતા.લગ્ન માટે પસંદગીના પાત્રોની મદદથી આ દિશામાં પ્રયાસ થયા હતા.
   તેમણે 9 પુસ્તકો અને ૨૦૦ થી વધુ સંશોધન નિબંધો લખ્યા હતા આ પુસ્તકો અને નિબંધો વ્યક્તિની ઓળખ માટે હાથની આંગળીઓની છાપ ના ઉપયોગ, જોડિયા બાળકો, વ્યક્તિની નસોમાં લોહી આપવાની પ્રક્રિયા ,અવિકસિત દેશોમાં પ્રવાસની કળા ,ગુનાવિષયકશાસ્ત્ર તેમજ હવામાનશાસ્ત્ર સહિતના અનેક વિષયો આવરી લેતા હતા. તોલમાપ ના માપદંડો સુધારવાની દિશામાં પણ તેમને ઊંડો રસ લીધો હતો.
     સામાન્યપણે વિજ્ઞાન અને ખાસ કરીને માનવશાસ્ત્ર વિષયે તેમણે કરેલા મહત્ત્વપૂર્ણ પ્રદાન ઉપરાંત આપણે આજે હવામાન અંગેના અહેવાલો મેળવતા થયા છે ‌તે માટે ગાલ્ટોન ને જ કારણભૂત માનવામાં આવે છે .ગાલ્ટોન એ પહેલી વ્યક્તિ કે જેણે વાવાઝોડુ અને વાવાઝોડા વિરોધી હવામાનની તરાહોનુ વણૅન કર્યું હતું. ગાલ્ટોને જ પરાગતિ વિશ્લેષણ પદ્ધતિના વિકાસની દિશામાં પહેલ કરી હતી .પરાગતિ વિશ્લેષણ એ આંકડાશાસ્ત્ર ની તકનીક છે. કે જેના આધારે અર્થશાસ્ત્ર અને માનવ સંસાધન પ્રબંધન થી માંડીને વ્યાપક શૃંખલા ના ક્ષેત્રો અંગેની ધારણા સંભવ બની શકે છે 1909માં તેમને " નાઈટ "ખિતાબથી નવાજવામાં આવ્યા હતા અને લંડન નીકટ જ ૧૭ મી જાન્યુઆરી ૧૯૧૧ના રોજ તેમનું અવસાન થયું.


વાર્તા----ડોશી બની લક્કડખોદ


           ડોશી   બની લક્કડખોદ

લક્કડખોદ નો  નો જન્મ કેવી રીતે થયો તે વિશેની મજેદાર લોક કથા છે આ લોક કથા નોર્વે થી આપણે ત્યાં ચાલી આવે છે.

  એક ઘણી જ ઘરડી ડોશી હતી. ડોશીખાવાનું સરસ માં સરસ બનાવે. પણ તે ઉદાર ન હતી.

      એક વખત ઠંડી ની રાત હતી. ડોશીએ ખુબ જ મજેદાર કેક બનાવી. કેક એવી તો સરસ હતી કે મોઢામાં પાણી આવી જાય!

    પણ ડોશી જાતે ખાવા જાય ત્યાં જ બારણે કોઈ આવીને ઊભું રહ્યું.

    એક ભિખારી હતો તે કહે માજી બે દિવસથી ખાવા મળ્યું નથી કંઈક ખાવા આપશો

   ડોશી બિચારી ધર્મસંકટમાં મૂકાઈ ગઈ. જોકે ભિખારીને આપી દે તો પોતે ભૂખે મરે અને ન આપે તો દયા ન કરવાનું પાપ લાગે.

   છેવટે તે કહે"ભાઈ! આ કે તો તારે માટે ઘણી મોટી છે.ઊભો રહે તારે માટે નાની કેક બનાવી દઉં."

    અને કેક બનાવી પણ જ્યારે કેક તૈયાર થઈ ત્યારે તે કેક આપી દેતા પણ જીવ ચાલ્યો નહીં.

  તે ભિખારીને કહે  આ કેક પણ મોટી છે. ઊભો રહે તને આથી પણ નાની કેક બનાવી દઉં.

   ડોશીએ  ત્રીજી કેક બનાવી . ભિખારીને આપતા તેનો આ વખતેય જીવ ચાલ્યો નહીં.

   એ કહે:"અરે રે, આ કેક પણ મોટી થઈ ગઈ. લાવ જરા નાની બનાવી દઉં.!

એમ કરતી કરતી ડોશી વધુને વધુ કેક નાની બનાવતી ગઈ. એ માત્ર નાની જ કેક બનાવતી નહીં પણ કઈક વધુ ને વધુ કઠણ પણ બનાવતી ગઈ.

   છેવટે સૌથી નાની કેક તેણે બનાવી તે એવી તો કઠણ હતી કે વિચારો ભિખારી તો ખાઈશ શક્યો નહીં.

 આવી સરસ કેક તું ન ખાઈ શકે તો એમાં મારો શું વાંક? 

     તેને આપવાનું પુણ્ય મળ્યું અને ભિખારી એક એક ન ખાધી એટલે તેને કેક પણ બચી ગઈ. તેને બેવડો ફાયદો થયો ભિખારી નિરાશ થઇને ત્યાંથી ચાલ્યો ગયો. ખાવા બેઠી પણ ભિખારી ખાઈ ન શકે. એટલા માટે તેણે ઘણી બધી કેક એવી તો કઠણ બનાવી હતી કે હવે તે જાતે પણ કેક ખાઈ શકતી ન હતી.

   ઠંડીમાં પડી પડી અગાઉની સારી કેક પણ લાકડા જેવી બની ગઈ હતી.

એ લાકડા જેવી કેકોમા મોઢું મારી મારીને ડોશી નું મોઢું લાંબુ થઈ ગયું. એ મોઢું પછી લાંબી ચાંચ માં ફેરવાઈ ગયું. સમય જતાં એ ડોશી પોતે જ લક્કડખોદ પક્ષી બની ગઈ અને આજે પણ એ ડોસી લાકડામાં  ચાંચ માર્યા કરે છે.ચાંચ માર્યા કરે છે. ફેંક ડોશી ફેંક તારા લોભને લાલચ ફેંક

તો જ તને ખાવા મળશે પોચી પોચી કેક ્



એડવીન પોવેલ હબલ

એડવીન પોવેલ હબલ
જન્મ 20 નવેમ્બર 1889
તેમણે શોધ્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે.
અમેરિકી ખગોળવિદ એડવિન પોવેલ હબલ 1889 થી 1953 ની મુખ્ય સુધી એ હતી કે તેમણે શોધી કાઢ્યું હતું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે અને યુનિવર્સિટી ઓફ શિકાગો માંથી ગણિત-વિજ્ઞાનની ખગોળવિદ્યા ની પદવી મેળવી હતી .અને એ બતાવી આપ્યું હતું કે આકાશ ગંગાનું પૃથ્વીથી જેટલું અંતર વધુ એટલી હદે ઝડપથી પૃથ્વીથી દૂર સરકી રહી છે. આ બાબતે એ હકીકત પ્રતિપાદિત કરી હતી કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે અને એ રીતે બિગ બેંગ થિયરીને પણ સમર્થન મળતું થયું .ધારાશાસ્ત્રી અને શિક્ષક તરીકે કારકિર્દી ઘડયા બાદ યુનિવર્સિટીમાં ખગોળવિદ્યા ના વિષયમાં પી.એચ.ડી અભ્યાસનો આરંભ કર્યો હતો .દરમિયાન જ પ્રથમ વિશ્વ યુદ્ધ ૧૯૭૬ થી ૧૯૧૮ છેડાઇ જતાં હબલ લશ્કરમાં જોડાયા હતા અને મેનેજરના પદ સુધી પહોંચી ગયા હતા.
   યુદ્ધ બાદ હબલ કેલિફોર્નિયા ખાતે માઉન્ટ વિલ્સન વેધશાળામાં જોડાયા હતા. આ વેધશાળા તે સમયે વિશ્વનુ સૌથી મોટું ટેલિસ્કોપ ધરાવતું હતું .1920 સુધી આપણા વિજ્ઞાનીઓ આપણી આકાશગંગા વિશે જ જાણતા હતા .તેની બહાર શું છે તે વિશે કોઈ જાણકારી નહોતી કેટલાક તો જોવા મળતી નિહાળી ને બીજી એક આકાશ ગંગા માની લેતા હતા .ડબલ પૃથ્વીથી એ નિહારિકાઓ નો અંતર માપી ને શોધી કાઢ્યું હતું કે જોવા મળતી નિહારિકાઓ વાસ્તવમાં આકાશગંગા જ છે અને તેમનું વર્ગીકરણ કર્યું હતું.
એડવિન પોવેલ હબલક્ષેત્રો
ખગોળશાસ્ત્ર
સંસ્થાઓ
યુનિવર્સિટી ઓફ શિકાગો
માઉન્ટ વિલ્સન ઓબ્ઝર્વેટરી
કાર્નેગી ઇન્સ્ટિટ્યુશન ફોર સાયન્સ
યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ
પ્રભાવિત
એલન સેન્ડેજ
જન્મ
એડવિન પોવેલ હબલ
20 નવેમ્બર, 1889
માર્શફિલ્ડ, મિઝોરી , યુ.એસ.
મૃત્યુ પામ્યા
સપ્ટેમ્બર 28, 1953 (63 વર્ષની વયે)
સેન મેરિનો, કેલિફોર્નિયા , યુ.એસ.
રાષ્ટ્રીયતા
અમેરિકન
અલ્મા મેટર
શિકાગો યુનિવર્સિટી ( બીએસ , પીએચડી )
ક્વીન્સ કોલેજ, Oxક્સફોર્ડ ( એમએ )
ને માટે જાણીતુ
હબલ સિક્વન્સ
હબલનો કાયદો
હબલ લ્યુનોસિટી લો હબલ s
રેનોલ્ડ્સ કાયદો
જીવનસાથી
ગ્રેસ બર્ક સિનિયર હુબલે સાબિત કર્યું હતું કે ઘણી વસ્તુઓ પહેલાં ધૂળ અને ગેસના વાદળ માનવામાં આવતી હતી અને " નેબ્યુલા " તરીકે વર્ગીકૃત કરાઈ હતી તે ખરેખર આકાશગંગાની બહારની તારાવિશ્વો હતી .  તેમણે ક્લાસિકલ સેફાઇડ વેરિયેબલની લ્યુમિનોસિટી અને પલ્સસેશન સમયગાળા  ( ગેલેક્ટીક અને એક્સ્ટ્રા ગેલેક્ટીક અંતરને સ્કેલિંગ માટે હેનરિએટા સ્વાન લીવિટ ) દ્વારા શોધી કા 190ેલા વચ્ચેના સીધા સંબંધનો ઉપયોગ કર્યો . ( એમ. 1924 )
એવોર્ડ
ન્યુકોમ્બ ક્લેવલેન્ડ પ્રાઇઝ (1924)
મેરીટિરિયસ સર્વિસ ટુ સાયન્સ માટે બાર્નાર્ડ મેડલ (1935)
બ્રુસ મેડલ (1938)
ફ્રેન્કલિન મેડલ (1939)
રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીનો ગોલ્ડ મેડલ (1940)
લીજન Merફ મેરિટ (1946)હુબે પુરાવા પૂરા પાડ્યા કે ગેલેક્સીની મંદીનો વેગ પૃથ્વીથી તેના અંતર સાથે વધે છે, આ મિલકત હવે " હબલનો કાયદો " તરીકે ઓળખાય છે , તે હકીકત હોવા છતાં પણ તે જ્યોર્જ લેમટ્રે દ્વારા બે વર્ષ અગાઉ નિરીક્ષણ અને પ્રદર્શન દ્વારા રજૂ કરવામાં આવી હતી . હબલ-લેમેટ્રે કાયદો સૂચવે છે કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે. એક દાયકા પહેલા, અમેરિકન ખગોળશાસ્ત્રી વેસ્ટો સ્લિફરને પ્રથમ પુરાવા પૂરા પાડ્યા હતા કે આમાંથી ઘણાં નિહારિકામાંથી પ્રકાશ વધુ તીવ્ર રીતે બદલી નાખવામાં આવ્યો હતો, જે reંચી મંદીના વેગના સૂચક છે. હબલનું નામ હબલ સ્પેસ ટેલિસ્કોપ માટે સૌથી વધુ પ્રખ્યાત છે, જેનું નામ તેમના સન્માનમાં રાખવામાં આવ્યું હતું, જેમાં તેમના વતન , મિસૌરીના માર્શફિલ્ડમાં એક મ modelડેલ દર્શાવવામાં આવ્યું હતું .એડવિન હબલનો જન્મ વર્જિનિયા લી હબલ (એન.એ. જેમ્સ) (1864–1934) અંતે હબલ અભ્યાસ યુનિવર્સિટી ઓફ શિકાગો કાયદો, કે જે પરિણામે પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી હતી વિજ્ઞાન સ્નાતક 1910 હબલ દ્વારા ડિગ્રી પણ એક સભ્ય બન્યા કાપ્પા સીગ્મા મંડળ . Theક્સફોર્ડની ક્વીન્સ કોલેજમાં તે ત્રણ વર્ષ યુનિવર્સિટીના પ્રથમ રોડ્સ વિદ્વાનોમાંના એક તરીકે સ્નાતક થયા પછી , શરૂઆતમાં વિજ્ ( ાનને બદલે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો (તેના મૃત્યુ પામનાર પિતાને આપેલા વચન તરીકે),  અને પછીથી સાહિત્ય અને સ્પેનિશ ઉમેર્યું,  આખરે તેના માસ્ટર ડિગ્રી મેળવી.  અને જ્હોન પોવેલ હબલ, વીમા એક્ઝિક્યુટિવ, માર્શફિલ્ડ, મિસૌરીમાં થયો હતો , અને 1900 માં ઇલિનોઇસના વ્હીટન, સ્થળાંતર થયા.   દિવસોમાં, તેની બૌદ્ધિક ક્ષમતાઓ કરતાં તેની letથલેટિક પરાક્રમ માટે વધુ નોંધવામાં આવી, તેમ છતાં તેણે જોડણી સિવાય દરેક વિષયમાં સારા ગ્રેડ મેળવ્યા. એડવિન એક હોશિયાર રમતવીર હતો, બેસબ ,લ, ફૂટબ ,લ અને હાઈસ્કૂલ અને ક bothલેજ બંનેમાં દોડવાનો ટ્રેક. તેણે કેન્દ્રથી શૂટીંગ ગાર્ડ સુધીની બાસ્કેટબ courtલ કોર્ટમાં વિવિધ હોદ્દાઓ ભજવી હતી. હકીકતમાં, હુબલે યુનિવર્સિટી ઓફ શિકાગોની બાસ્કેટબ teamલ ટીમને 1907 માં તેમના પ્રથમ કોન્ફરન્સ ટાઇટલ તરફ દોરી હતી . 1906 માં તેણે એક જ હાઈસ્કૂલ ટ્રેક અને ફીલ્ડ મીટમાં સાત પ્રથમ સ્થાનો અને ત્રીજું સ્થાન મેળવ્યું.

જગદીશચંદ્ર બોઝ

જગદીશચંદ્ર બોઝ
જન્મ તારીખ 30 નવેમ્બર 1858
શોધ--તેમણે સાબિત કરી બતાવ્યું કે, વનસ્પતિ પણ દર્દ અને પીડા અનુભવે છે.
ભૌતિકશાસ્ત્રી માંથી જીવ વિજ્ઞાની બનેલા જગદીશ ચંદ્ર બોઝ નો જન્મ તત્કાલીન ભારતના માયમેનસિહ (હાલ બાંગ્લાદેશમાં) સુખી પરિવારમાં થયો હતો. 1875 માં એક તેજસ્વી વિદ્યાર્થી ના રૂપમાં તેમણે કોલકત્તાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસનો આરંભ કર્યો હતો અને 1877 કોલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી હાંસલ કરી હતી. 1880માં 22 વર્ષની વયે અભ્યાસાર્થે ઈંગ્લેન્ડ જવા રવાના થયા હતા. કેમ્બ્રિજમાં ક્રાઈસ્ટ કોલેજ ખાતે પ્રાકૃતિક વિજ્ઞાનનો અભ્યાસ કર્યાના એક વર્ષ બાદ તેઓ કોલકાતાની પ્રેસિડન્સી કોલેજમાં ભૌતિકશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા હતા.આ કોલેજમાં જ ૩૦ વર્ષ સુધી અધ્યાપન સાથે તેઓ સંશોધન કરતા રહ્યા.
   1894 થી 1900 વર્ષો દરમિયાન ઓ રેડિયો તરંગ અને સંશોધન કરીને પાંચ મી .મી.ની લંબાઈ જેટલા ટૂંકા તરંગોનું સર્જન કર્યું. આમ તો રેડિયોની શોધ માટે માર્કોની નું નામ લેવામાં આવે છે પરંતુ આ દિશામાં મુજે માર્કોની પહેલા સંશોધન કર્યું હતું માર્કોની જેમ પોતાના કાર્યને વેપાર શરૂ આપવાને બદલે છે એ પણ વૈજ્ઞાનિક પ્રયોગ પ્રયાસોમાં રૂચિ દાખવી હતી.
   1900 પછી બોઝે પ્રાણી અને વનસ્પતિ શાસ્ત્ર જેવા પોતાના રસના વિષયમાં સંશોધન આદર્યા હતા તેમાં વનસ્પતિ પર વીજ ચુંબકીય કિરણોત્સર્ગની અસર ના અભ્યાસ નો પણ સમાવેશ થાય છે. તેમણે પુરવાર કરી બતાવ્યું કે, માનવી માનવ ની જેમ જ વનસ્પતિ પણ દર્દ અને પીડાનો અહેસાસ કરે છે. તેમણે ક્રસ્ટોગ્રાફ જેવા વૈજ્ઞાનિક ઉપકરણોની પણ ભેટ આપી. તેમણે ભેટ આપેલા એક અન્ય ઉપકરણની મદદથી સજીવ અને નિર્જીવ પદાર્થો પર બીજો ચુંબકીય તરંગો ની અસરો જોઈ શકાતી હતી ૧૯૨૦માં તેઓ બ્રિટનની પ્રતિષ્ઠિત રોયલ સોસાયટીમાં ચૂંટાઈને ગયેલા પ્રથમ ભારતીય વિજ્ઞાની હતા. 23 નવેમ્બર 1937ના રોજ ૭૮ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
મૃત્યુ: 23 નવેમ્બર, 1937, ગિરીડીહ
જીવનસાથી: અબલા બોઝ
શિક્ષણ: હરે સ્કૂલ, સ્ટ. ઝેવિયર્સ કોલેજિયેટ સ્કૂલ.જગદીશચંદ્ર બોઝ પોતાના સમયના અગ્રતમ ભૌતિકશાસ્ત્રીમાંના એક હતાં. તેઓ કોલકાતા શહેરમાં આવેલી પ્રેસિડેન્સી યુનિવર્સીટી ખાતે ભૌતિકશાસ્ત્રી હતાં. માઇક્રોવેવનો અભ્યાસ કરનાર તેઓ પ્રથમ વૈજ્ઞાનિક હતાં. કેસ્કોગ્રાફ, રેઝોનન્સ, રેકોર્ડર વગેરે ની શોધ કરી વનસ્પતિમાં માનવીની માફક સંવેદના હોય છે તે સાબિત કરી આખા જગત ને આંજી નાખ્યું.

Sunday 27 June 2021

ડોક્ટર વિક્રમ સારાભાઈ

ડોક્ટર વિક્રમ સારાભાઈ
વિક્રમ અંબાલાલ સારાભાઈ ભારતીય ભૌતિક શાસ્ત્રી હતા.
જન્મ ૧૨ ઓગસ્ટ ૧૯૧૯માં
તેઓ ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના પિતામહ ગણાય છે.
વિક્રમ અંબાલાલ સારાભાઈ ભારતીય ભૌતિકશાસ્ત્રી હતા. તેમને ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના પિતામહ માનવામાં આવે છે .ઘણા બધા ભારતીયો તેમણે રાષ્ટ્રીય હીરો પણ માને છે.
   વિક્રમ સારાભાઈનો અમદાવાદ ખાતે સંપન્ન વેપારી કુટુંબમાં જન્મ થયો હતો. દેવી અને અંબાલાલ સારાભાઈના 8 સંતાનો પૈકીના તેઓ એક સંતાન હતા.
    અમદાવાદની ગુજરાત કોલેજ ખાતે અભ્યાસ કર્યા બાદ ભૌતિકશાસ્ત્રમાં ઉચ્ચ અભ્યાસ માટે તેમણે ઈંગ્લેન્ડ જવા ફેંસલો કર્યો અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેન્ટ જોન્સ કોલેજમાં જોડાયા. 1940માં ત્યાં તેમણે પૂર્વસ્નાતક પદવી મેળવી. ૧૯૪૩માં તેવું માત્ર 23 વર્ષની ઉંમરના હતા ત્યારે "કોસ્મિક કિરણો "પર પ્રયોગો પ્રયોગો કરવા વિક્રમ હિમાલયમાં પહોંચી ગયા હતા. તેઓ પોતાના પ્રયત્નો સફળ પણ થયા હતા આ વિષયમાં કરેલો અભ્યાસ બદલ કેમ્બ્રિજ યુનિવર્સિટી ૧૯૪૭માં તેમને પીએચડીની પદવી થી નવાજ્યા હતા .
   ભારતીય અંતરીક્ષ સંશોધન સંગઠનની isro ની સ્થાપના તે એમની શ્રેષ્ઠ સિદ્ધિઓ પૈકીની એક હતી. અમદાવાદની આઇઆઇએમ પણ એમના ભવ્ય યોગદાનનું પ્રતીક છે. રશિયાએ"સ્પુટનિક"તરતું મૂક્યા બાદ ભારત જેવા વિકાસશીલ દેશ માટે અંતરીક્ષ કાર્યક્રમ ખુબ જ મહત્વનો હોવાની વાત સરકારના ગળે ઉતારવામાં તેમને સફળતા મળી હતી.
 ભારતમાં "પ્રથમ લોન્ચિંગ મથક "ઉભું કરવા ડોક્ટર બાબા એ પણ તેમને ટેકો આપ્યો હતો. સમુદ્રના કિનારે તિરુવનંતપુરમ્ નજીકના થુંબા ખાતે આ મજબૂર કરવામાં આવ્યું હતું. ડોક્ટર વિક્રમ સારાભાઈ ભારતીય ઉપગ્રહ નિર્માણ કરીને અંતરીક્ષમાં તરતો મૂકવાની પરિયોજનાનો પણ આરંભ કર્યો.
ડૉ. વિક્રમ સારાભાઈ
જન્મની વિગતAugust 12, 1919
મૃત્યુDecember 30, 1971 (ઉંમર 52)
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણપીએચ.ડી.
વ્યવસાયવૈજ્ઞાનિક,
કાપડ અને દવાનો કૌટુંબીક વ્યવસાય
પ્રખ્યાત કાર્યભારતીય અંતરીક્ષ કાર્યક્રમ
મૂળ વતનઅમદાવાદ
જીવન સાથી(ઓ)મૃણાલિની સારાભાઈ
સંતાનોકાર્તિકેય - મલ્લિકા
માતા-પિતાઓ
પુરસ્કારોપદ્મભૂષણ
પદ્મવિભૂષણ
   આ પ્રયાસને પગલે ૧૯૭૫માં ઋષિ મથક પરથી પ્રથમ ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટ ભ્રમણકક્ષામાં તરતો મુકવામાં આવ્યો હતો ડોક્ટર સારાભાઈ ને ભટનાગર ચંદ્રક (૧૯૬૨), પદ્મભૂષણ 1966 મરણોત્તર પદ્મભૂષણ 1972 પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
   

Saturday 26 June 2021

भारत के राष्ट्रीय पुरस्कार ભારતના રાષ્ટ્રીય પુરસ્કારો

 भारत रत्न
 साहित्य विज्ञान कला और समाज सेवा जैसे चित्र में विशेष योगदान देने वाले को यह पुरस्कार दिया जाता है। ईं. स.1954यह पुरस्कार दिया जाता है। भारत रत्न भारत सरकार की ओर से दिए जाने वाला सबसे बड़ा पुरस्कार है।

 पद्मभूषण,पद्मविभूषण और पद्मश्री
 अलग-अलग क्षेत्र में असाधारण और विशिष्ट कार्य करनेवाले को यह पुरस्कार दिया जाता है।
 इन तीनों पुरस्कारों में "पद्म विभूषण" पुरस्कार सबसे ऊंचा पुरस्कार है।

 परमवीर चक्र,महावीर चक्र और वीर चक्र
 युद्ध में असाधारण बहादुरी दिखाने वाले और बलिदान देने वाले और बलिदान देने वाले लश्करी दल के सभ्य को यह पुरस्कार दिया जाता है। जिसमें प्रथम पुरस्कार "परमवीर चक्र " द्वितीय पुरस्कार "महावीर चक्र" और तृतीय पुरस्कार "वीर चक्र "दिया जाता है।
 ज्ञानपीठ पुरस्कार
 अलग अलग मान्य भारतीय भाषाओं में साहित्य क्षेत्र में किसी भाग में नोधपात्र प्रदान करने वाले सरज को ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया जाता है।
 द्रोणाचार्य पुरस्कार
 अलग-अलग खेलों में प्रशिक्षक कोच कोच में विशिष्ट कार्य करने वाले को यह पुरस्कार दिया जाता है।
 अर्जुन पुरस्कार
  साल में खेल के क्षेत्रमें विशिष्ट प्रदान करने    वाले खिलाड़ी को यह पुरस्कार दिया जाता है।
 स्वर्ण कमल, रजत कमल और कास्य कमल
 फिल्म क्षेत्र मैं विशिष्ट काम करने वाले कसबी और कलाकार को यह पुरस्कार दिया जाता है।

ક્યા સોફ્ટવેર થી શું ?

ગરીબોના કોળીયા પર તરાપ મારનાર

બનાસકાંઠા સહિત રાજ્યભરમાં અનાજનો જથ્થો સગેવગે કરવા નું કૌભાંડ

बाल रक्षक

कलम की कलम से राष्ट्रीय मंच सन्मान पत्र योग ##योग प्रतियोगिता

નદી કિનારે આવેલા શહેરો

નદી કિનારે આવેલા શહેરો
અમદાવાદ----સાબરમતી

આગરા---યમુના
અયોધ્યા---સરયુ

કોલકાતા---હુગલી
કોટા---ચંબલ
ગુવાહાટી---બ્રહમપૂત્રા
હૈદરાબાદ---મુશી
જબલપુર---નર્મદા
કાનપુર---ગંગા
લખનઉ----ગોમતી
લુધિયાણા---સતલુજ
નાસિક---ગોદાવરી
સુરત----તાપી
શ્રીનગર--જેલમ નદી-
સંબલપુર--- મહાનદી
વિજય વાડા---કૃષ્ણા

ગુજરાત માં શ્રેષ્ઠ

ગુજરાતમાં શ્રેષ્ઠ
મોટોજિલ્લો વિસ્તારમાં ---કચ્છ, ક્ષેત્રફળ 45,674 તો.કીમી.
મોટો જિલ્લો વસ્તીમાં---અમદાવાદ
લાંબો પુલ--ગોલ્ડન નર્મદા બ્રિજ ભરૂચ પાસે નર્મદા નદી પર લંબાઈ 14 12 મીટર

મોટો પ્રાણી બાગ---કમલાનેહરૂ ઝૂઓ લોજીકલ પાર્ક, કાંકરિયા અમદાવાદ
મોટો મહેલ--લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા
મોટો મેળો---વૌઠાનો મેળો વૌઠા જીલ્લો અમદાવાદ કાર્તિક મહિનાની પૂર્ણિમા
મોટો વનસ્પતિ ઉધાન---વધઈ જિ.ડાંગ ક્ષેત્રફળ 2.41 તો કીમી.

મોટી ઔદ્યોગિક વસાહત--અંકલેશ્વર જિલ્લો ભરૂચ
મોટી ઔદ્યોગિક સંસ્થાઓ ---રિલાયન્સ ,નિરમા,
 અદાણી
મોટી સરકારી ડેરી--અમુલ ડેરી આણંદ
મોટી નદી ---નર્મદા
લાંબી નદી--નર્મદા, લંબાઈ 13 12 કીલોમીટર
(ગુજરાત માં   (161 કિલોમીટર)
મોટી સિંચાઇ યોજના--સરદાર સરોવર યોજના નવાગામ ખાતે નર્મદા નદી પર
ઊંચો બંધ--સરદાર સરોવર બંધ નર્મદા નદી ઉપર ઊંચાઈ 163 મીટર
મોટી યુનિવર્સિટી---ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ
મોટી હોસ્પિટલ--સિવિલ હોસ્પિટલ ,અમદાવાદ

ખાતર નું મોટું કારખાનું--ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ચાવજ જીલ્લો ભરૂચ

મોટું ખેત ઉત્પાદન બજાર--ઊંઝા જિલ્લો મહેસાણા
મોટું બંદર--કંડલા જીલ્લો કચ્છ
મોટું રેલવે સ્ટેશન--અમદાવાદ
મોટું વિમાન મથક--અમદાવાદ
મોટુ શહેર વસ્તી ની દ્રષ્ટિએ--અમદાવાદ
મોટુ સરોવર કુદરતી--નળ સરોવર, ક્ષેત્રફળ,120.82ચો.કીમી.
મોટું સરોવર કુત્રિમ---સરદાર સરોવર, ક્ષેત્રફળ આશરે 375.33 તો.કીમી
મોટુ સંગ્રહસ્થાન---બરોડા મ્યુઝીયમ એન્ડ પિક્ચર ગેલેરી વડોદરા
મોટું પુસ્તકાલય--સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા
લાંબો દરિયા કિનારો--કચ્છ જિલ્લામાં(406) કીલોમીટર
ઊચુ પર્વત શિખર--ગુરુ ગોરખનાથ(દત્તાત્રેય   ) ગિરનાર, ઊંચાઈ,1116 મીટર
પહોળો પૂલ---ઋષિ દધિચી પુલ, અમદાવાદમાં સાબરમતી નદી પર વાડજ અને દૂધેશ્વર ને જોડતો પુલ, પહોળાઈ 25.69 મીટર લંબાઈ 755 મીટર
સૌથી વધુ મંદિરો નું શહેર--પાલીતાણા જીલ્લો ભાવનગર--863 જૈન મંદિરો
સૌથી મોટી પ્રકાશન સંસ્થા--નવનીત એજ્યુકેશન લિમિટેડ, અમદાવાદ

બંધારણ મુજબ માન્ય ભારતીય ભાષાઓ

બંધારણ મુજબ માન્ય ભારતીય ભાષાઓ
    ભારતના બંધારણમાં ૨૨ ભારતીય ભાષાઓને માન્યતા આપવામાં આવી છે જે નીચે મુજબ છે.
અસમિયા ,ઓડિયા ,ઉર્દૂ, કન્નડ ,કાશ્મીરી, કોંકણી ,ગુજરાતી, ડોંગરી ,તમિલ, તેલુગુ ,નેપાળી, પંજાબી ,બાંગ્લા એટલે કે બંગાળી  બોડો ,મણિપુરી ,મરાઠી, મલયાલમ ,મૈથિલી સંથાલી ,સંસ્કૃત ,સિંધી અને હિન્દી આમ 22 ભાષાઓને પાર્ક ના બંધારણ એટલે સંવિધાનમાં માનનીય ભારતીય ભાષા તરીકે માન્યતા આપવામાં આવેલી છે.
હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે તે ભારતના રાજ્યોની રાજભાષા છે. ભારતના લગભગ બધા લોકો હિન્દી ભાષા જાણે છે.
આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી ને પણ આંતરરાજ્ય વ્યવહાર માટે સ્વીકારવામાં આવી છે.
માન્ય ભાષાઓમાંથી મોટાભાગની જે તે રાજ્યમાં રાજ્ય ભાષા તરીકે ઓળખાય છે. જ્યારે સિંધી ,સંથાલી, મૈથિલી, બોડો અને નેપાલી ભાષાઓને તેમના સમૃદ્ધ સાહિત્ય અથવા લોકજીવનના આધારે માન્યતા આપવામાં આવી છે.
સંસ્કૃત ભાષામાંથી ભારતની ઘણી ભાષાઓ ઉતરી આવેલી હોવાથી સંસ્કૃતને માન્યતા આપવામાં આવી છે.
નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય અને અરુણાચલ પ્રદેશ જેવા પૂર્વ રાજ્યમાં અનેક ભાષાઓ અને બોલીઓ બોલાય છે એટલે વ્યાવહારિક સરળતા માટે આ રાજ્યોએ અંગ્રેજી ભાષાને પોતાની રાજભાષા બનાવી છે.
ચાલો આપણે રાજ્ય અને તેની રાજભાષા એટલે કે માન્ય ભાષા વિશે શીખીએ.
અરુણાચલ પ્રદેશ---અંગ્રેજી
અસમ ---અસમિયા, બોડો
આંધ્ર પ્રદેશ--તેલુગુ, ઉર્દૂ
ઓરિસ્સા--ઓડિયા
ઉત્તર પ્રદેશ---હિન્દી અને ઉર્દુ
ઉત્તરાખંડ---હિન્દી
કર્ણાટક--કન્નડ
કેરલ--મલયાલમ
ગુજરાત---ગુજરાતી કચ્છી અને સિંધી
ગોવા--કોની અને મરાઠી
છત્તીસગઢ--હિન્દી
જમ્મુ અને કાશ્મીર---ઉર્દુ કાશ્મીરી, ડોંગરી
ઝારખંડ--હિન્દી અને સંથાલી
તમિલનાડુ--તમિલ
તેલંગાણા--તેલુગુ અને ઉર્દૂ
ત્રિપુરા-બાંગ્લા બંગાળી
નાગાલેન્ડ--અંગ્રેજી
પશ્ચિમ બંગાળ--બાંગ્લા એટલે કે બંગાળી નેપાળી
પંજાબ--પંજાબી
બિહાર--હિન્દી ,મૈથિલી
મણિપુર--મણીપુરી
મધ્ય પ્રદેશ--હિન્દી
મહારાષ્ટ્ર--મરાઠી
મિઝોરમ--અંગ્રેજી
મેઘાલય--અંગ્રેજી
રાજસ્થાન--હિન્દી ,મારવાડી
સિક્કિમ--લેપચા, નેપાળી
હરિયાણા--હિન્દી
હિમાચલ પ્રદેશ--હિન્દી


કેન્દ્ર શાસિત પ્રદેશો
દિલ્હી--રાષ્ટ્રીય રાજધાની નો પ્રદેશ હિન્દી પંજાબી અને ઉર્દુ ભાષા બોલાય છે.
અંદમાન અને નિકોબાર---હિન્દી તમિલ બાંગ્લા એટલે કે બંગાળી
ચંડીગઢ-- હિન્દી અને પંજાબી
દમણ અને દીવ--ગુજરાતી
દાદરાઅને નગર હવેલી--ગુજરાતી ,હિન્દી
પુદુચ્ચેરી---તમિલ ,તેલુગુ, મલયાલમ
લક્ષદ્વીપ---જેસરી.માહલ

Thursday 24 June 2021

યોગ દિન વિશેષ ગીત

શબ્દ વાવેતર એક પરિવાર
નામ:- રામજીભાઈ રોટાતર "નિર્દોષ"
ગામ -બાદરગઢ
વિષય:- યોગનું મહત્વ
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- વિશ્વ યોગ દિન
રચના.......
પ્રસ્તાવના --- યોગ આજે આખા વિશ્વમાં પ્રચલિત થયો છે.લોકો આજે યોગ કરતાં થયા છે.યોગનું મહત્વ સમજતા થયા છે.યોગનું વર્ણન આ કાવ્યમાં છે.
                                               કેવો બન્યો છે આજે આ અનેરો સંજોગ,
એકવીસ જૂન અને વિશ્વ યોગ દિન !

આપણે કરીશું યોગ,ભાગશે બધા રોગ .
વિશ્વ મનાવશે આજે વિશ્વ યોગ દિન !

દરરોજ કરતાં જઇએ પ્રાણાયામ,આસન .
હંમેશાં રહેશું નિરોગી, હળવું રહેશે મન !

સાવધ રહો , આહાર, વિહાર, યમ-નિયમમાં ,
પૂરક,રેચક,કુંભક અને સૂર્ય નમસ્કારમાં

આપણે લઇએ સમ ,રોજ કરીશું અમે યોગ .
એકવીસ જૂન યાદ રાખીશું ,અમે બધાં લોક.




બાંહેધરી:- 
    આ રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે.

Tuesday 22 June 2021

જળબિલાડી વિશે જાણવા જેવુ

નમસ્કાર મિત્રો
આજે આપણે જળ બિલાડી વિશે શીખીશું
બિલાડીની બહેન જેવી લાગતી જળબીલાડી તમે જોઇ છે જળ બિલાડી જમીન પર અને પાણીમાં એમ બન્ને સ્થળ પર રહે છે સામાન્ય રીતે નદી કિનારે જોવા મળે છે જળ બિલાડી ને સંસ્કૃત માં જળ માર્જર કહે છે ગામડાના લોકો તેને ઉબ્ર બિલાવ, જળ માનુસી કે પાણીનું બિલાડું કહે છે અગાઉના સમયમાં તે ગુજરાતની નર્મદા નહિ તાપી સાબરમતી બનાસ પુણા જેવી નાની મોટી નદીઓના કિનારે જોવા મળતી મુખ્યત્વે રાત્રી દરમિયાન નદીઓની નીકળીને પાણીમાં ખોરાકની શોધમાં જાય છે અને શાંત સુરક્ષિત વિસ્તાર માં દિવસે મોડા સુધી મોઢું બહાર રાખીને તરતા તરતા ડૂબકી મારીને તે ઊંડે સુધી ખોરાક શોધે છે.  શ્વાસ લેવા માટે થોડી થોડી વારે પાણીની સપાટી ની બહાર આવે છે. માછલી તેનો મુખ્ય ખોરાક છે .ઉપરાંત જલિય કરચલા ,દેડકા,જળ  અને પક્ષીઓનો શિકાર કરે છે. પાંદડા અને વનસ્પતિના મૃદુ ભાગ  પણ ખાય છે. પોતાની જાતિના અન્ય સભ્યોને સચેત કરવા માટે સીટી જેવો અવાજ કરે છે .તે ખૂબ જ ચંચળ અને સક્રિય હોવાથી ઘડીભર પણ શાંતિથી બેસવાનું પસંદ કરતી નથી. આરામ કરવો હોય ત્યારે પાણી વચ્ચેના ખડકો પર કે કિનારે આવીને બેસે છે .તેના ટૂંકા પગમાં રહેલા ટૂંકા નહોરવાળા આંગળા એકબીજાથી જોડાયેલા હોય છે .તેની મદદથી તે સારી રીતે તરી શકે છે .તેના મોઢા ની આસપાસ મોટા કાળા  છૂટાંછવાયાં વાળની મુછો હોય  છે . કાન એકદમ ટૂંકા હોય ગાલ, ગળું, છાતી અને પેટના ભાગે આવેલા વાળ સફેદ હોય છે. તેની જાડી મુલાયમ ચામડીને કારણે તેનો મોટા પ્રમાણમાં શિકાર થાય છે.
     નદીઓ પર બનેલા ડેમને કારણે નદી ઝરણા ઘણા ભાગમાં વહેતા બંધ થયા છે મોટાભાગની નદીઓ પણ પ્રદુષિત થયેલી છે. અને માનવીય હસ્તક્ષેપ તથા માછીમારી નું પ્રમાણ વધવાને કારણે જળ બિલાડી હવે ખૂબ જ ઓછી સંખ્યામાં બચી હોવાનું જણાય છે તેની ઉપરથી જોવા મળી જાય તો સદનસીબ ગણાય.... આભાર

લીંબુ વિશે જાણવા જેવુ

નમસ્કાર મિત્રો્રો્રો્રો્રો્્્્રો્રો્રો્રો્રો્્્રો્રો્રો્રો્રો્્્્રો્ર
આપણા શરીરમાં ગરમીની ઋતુમાં આપણા શરીરમાંથી પરસેવા માં પાણીની સાથે કેટલાક ક્ષારો પણ બહાર નિકળી જાય છે. અને આપણે થાકનો અનુભવ કરીએ છીએ આવા સમયે આપણા શરીરને તરત ઊર્જા પ્રદાન કરતું પીણું એટલે આપણા સૌનું પ્રિય પીણું-લીંબુનું શરબત આ પીણુંતમે સૌ એ પીધું હશે આજે આપણે એક મુખ્ય સામગ્રી લીંબુ વિશે જાણકારી મેળવીશું.
     લીંબુ નું વૃક્ષ મોટાભાગે બગીચા કે વાડીમાં ઉગાડવામાં આવે છે પરંતુ ક્યારેક જંગલોમાં પણ ઉગી નીકળેલું જોવા મળે છે. લીંબુના વૃક્ષ 8થી 10 ફૂટ જેટલી ઉંચાઇ ધરાવતા હોય છે. તેનાં પર્ણો અગ્રભાગે થી ગોળાકાર કિનારી ધરાવે છે તેનો ફૂલ સફેદ રંગના અને સુગંધિત હોય છે. લીંબુના કાચા ફળનો રંગ લીલો અને પાકા ફળ નો રંગ પીળો હોય છે. લીંબુના વૃક્ષ અને તેના બીજમાંથી કે કલમ કરીને ઉગાડવામાં આવે છે. વાવ્યા ત્રણ-ચાર વર્ષ પછી તેનો યોગ્ય વિકાસ થઈને તેમાં પણ આવવાની શરૂઆત થાય છે. 
    
વૈજ્ઞાનિક નામ --સાઇટ્રસ લેમન
સ્થાન---લીંબુ નું વૃક્ષ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારોમાં ઉગે છે જ્યાં હવામાન સૂકું હોય એને વરસાદનું પ્રમાણ મધ્યમ હોય ત્યાં લીંબુના વૃક્ષ ની ખેતી કરવામાં આવે છે .તેને ગોરાડુ અને મધ્યમ કાળી જમીન વધુ અનુકુળ હોય છે ભારત, મેક્સિકો, ચીન ,બ્રાઝિલ ,તુર્કી વગેરે જેવા દેશોમાં લીંબુના વૃક્ષ ની ખેતી થાય છે. ભારતમાં આપણા ગુજરાત રાજ્ય ઉપરાંત આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ લીંબુના વૃક્ષ ની મોટાપાયે ખેતી થાય છે.
હાજર પોષક તત્વો અને રસાયણો ---, લીંબુમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે આ ઉપરાંત વિટામીન એ, વિટામિન બી, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ , સાઈટ્રિક એસિડ અને થોડા પ્રમાણમાં કાર્બોદિત તથા પ્રોટીન પણ રહેલા છે. સેવન ની રીતો--લીંબુના વૃક્ષનું ફળ એટલે કે લીંબુ તેના રસને સૌથી વધુ ઉપયોગ ખોરાકમાં ખાદ્ય પદાર્થોને જાળવણીમાં અને પાણી માં વપરાય છે .આ ઉપરાંત તેનાં પર્ણો અને છાલનો પણ વિવિધ ઉપયોગ થાય છે. લીંબુ નું અથાણું કે મુરબ્બો પણ બનાવવામાં આવે છે. લીંબુ માંથી તેનું તેલ પણ મેળવવામાં આવે છે. ઉપયોગો---લીંબૂમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે તે પિત્ત, વાયુ અને કફ સંબંધી પીડા દૂર કરનાર બળ આપનાર ઔષધિ છે. વિશ્વભરની વિવિધ વાનગીઓમાં ખટાશ લાવવા માટે લીંબુનો રસ નાખવામાં આવે છે. લીંબુ માં ઘણા પોષક તત્વો રહેલા હોવાથી લીંબુનુ શરબત પીવાથી શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી આવે છે. સવારે ખાલી પેટે લીંબુ અને ગરમ પાણી સાથે પીવાથી પાચનતંત્ર સારી રીતે કાર્ય કરે છે .લીંબૂમાં રહેલું વિટામીન-સી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જેથી અનેક રોગો સામે રક્ષણ મળે છે .લીંબુના રસનું નિયમિત સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે. ચહેરા પરના ડાઘ દૂર થાય છે .તથા કરચલીઓ માં પણ ઘટાડો થાય છે .લીંબુનું પાણી પીવાથી એસિડિટીમાંથી પણ છુટકારો મળે છે. લીંબુના રસ સાથે ગરમ કરેલું પાણી નાંખી તેમાં થોડું મીઠું નાખી પીવાથી શરદીમાં રાહત મળે છે .લીંબુનો રસ ઠંડો અને પાચક ગણાય છે .આથી અજીર્ણ કે પિત્ત થી થતી ઉલટી બંધ કરવા માટે તેનું સેવન કરી શકાય છે. લીંબુના રસને મધ સાથે લેવાથી ગળાનો સોજો તથા ગળા સંબંધિત અન્ય રોગોમાં રાહત મળે છે. લીંબુ કમળો ,કોલેરા ,કેન્સર, અસ્થમા જેવા રોગોમાં પણ ઘણો લાભદાયી છે. લીંબુના ફળોની છાલમાં પણ પોષક તત્વો રહેલા છે. જે બેક્ટેરિયા અને ફંગલ ઇન્ફેક્શન થીબચાવે છે. લીંબુની છાલ અને પણ અનેક સૌંદર્ય પ્રસાધનોમાં પણ ઉપયોગ થાય છે લીંબુના રસનો ઉપયોગ ખોરાકની જાળવણી માં પ્રિઝવેટીવ તરીકે કરવામાં આવે છે માથામાં આવતી ખંજવાળ ખોળો કે વાળની અન્ય સમસ્યાઓ લીંબુનો રસ લગાવવાથી રાહત મળે છે
લીંબુ કહે હું ગોળ મારો રસ છે ખાટો,
મારું સેવન જો કરો તો પિત્તને મારું લાતો.
આવા અનેક લાજવાબ ઔષધીય ગુણોને કારણે આપણા રોજિંદા ખોરાકમાં તેનું અદકેરું સ્થાન છે પરંતુ આપણે તેનો ક્યારેય આડેધડ ઉપયોગ કરવો ન જોઈએ નહીં તો તેનાથી ક્યારેક નુકસાન પણ થઈ શકે છે.



 

Monday 21 June 2021

સસલું

સસલુ
આજે આપણે જંગલી સસલા વિશે જાણવાનું છે. જે ખરગોશ કે સસલા ના નામથી ઓળખાતું દેખાવમાં નાજુક પ્રાણી છે. તેની લંબાઈ 40 થી 50 સેમી અને વજન 2.5 થી 3 કિલો ગ્રામ હોય છે .તેના ઘેરા બદામી રંગના શરીર પર મુલાયમ અને લીસા વાળ હોય છે. કેટલાક સસલાને ગદર ના વાળ કાળા કે બદામી રંગના વચ્ચે અને પૂંછડી ઉપરનો ભાગ કાળો હોય છે. સસલાના કાન ખૂબ મોટા અને પૂંછડી એકદમ ટૂંકી હોય છે. તે ખૂબ ઝડપથી દોડી શકે છે અને ઝડપથી દોડતાં -દોડતાં જ દિશા બદલી શકે છે. તે ખુલ્લા ઘાસિયા વિસ્તારમાં, ખુલ્લા મેદાન અને આશા જાળીવાળા જંગલમાં રહે છે. તે બખોલ બનાવીને રહે છે અને ઉનાળાની ઋતુમાં ઘાસ ઓછું મળે તો ગામ નજીકના ખેતરમાં આવી જાય છે સસલુ ઘાસ, કંદમૂળ, ફળ, ફૂલ ,બીજ વગેરે ખાય છે. આ તૃણાહારી પ્રાણી છે. તેના લાંબા પગ કૂદવા માટે અનુકૂલિત થયેલા છે. પાછલા પગ આગળના પગ કરતા લાંબા હોય છે. આંખો માથાની ઉપર ના ભાગે હોય છે, જેથી તે દુશ્મન પ્રાણીને ઝડપથી જોઈ શકે છે. સસલા ના મુખ્ય દુશ્મનો માં શિયાળ, લોંકડી, નોળિયા ,જંગલી બિલાડી અને કુતરા ગણાય છે ક્યારેક બાજ પક્ષી પણ તેનો શિકાર કરે છે.
     સસલાં રાત્રિના સમયે પ્રવૃત્તિમય હોય છે. સુરક્ષિત જગ્યા હોય તો દિવસે પણ બહાર નીકળે છે. જમીન પર બોડી કેવી લીંડીથી તેની હાજરી વર્તાય આવે છે.શરીરનો રંગ જમીન તથા ઘાસના રંગની સાથે મળી જાય તેવો હોય છે .તેના કારણે તેનું રક્ષણ થઇ શકે છે પોષણ કડી માં તે ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. સસલા કુદકા ભરતાં -ભરતાં ચાલે છે. જરૂર જણાય તો બચાવ માટે ખૂબ ઝડપથી દોડીને થોડા થોડા અંતરે ઊભા રહીને આસપાસનું અવલોકન પણ કરતું રહે છે .સસલા મોટાભાગે એકલાં કે ક્યારેક  જોડીમાં જોઈ શકાય છે.બધા સસલા ના ગાલ નીચે તેમ જ પેટ અને જાંઘ વાળા ભાગમાં  સ્ત્રાવગ્રંથીહોય છે  ,જે સંવનના  સમયે અને સીમા ક્ષેત્ર નક્કી કરવા માટે ગંધ છોડી સંદેશ આપવા માટે ઉપયોગી બને છે. 10 હેક્ટર જેટલા વિસ્તારમાં એક નર સસલુ પોતાનું સીમા ક્ષેત્ર જાળવી રાખે છે .ગામની આસપાસ, ખેતરો અને જંગલોમાં પણ તે વસવાટ કરે છે.
    ખોરાક તથા તેની ચામડી માટે છતાં તેના શિકાર અને તેને અનુકૂળ આવાસસ્થાનો ઘટવાથી સસલા કુદરતી અવસ્થામાં હવે ખૂબ જ જૂજ પ્રમાણમાં જોવા મળે છે.

ચીપકો આંદોલન

Sunday 20 June 2021

પન્નાલાલ પટેલ ૬/૪/૧૯૮૯

પન્નાલાલ પટેલ
ગુજરાતી   સાહિત્યનું ખેડાણ આપણે મૂડી છે. ઘણા ગુજરાતી સર્જકોએ આપણા ગુજરાતી સાહિત્યનો વૈભવી વારસો આપણને આપ્યો છે.
   ગુજરાતી સાહિત્યના પ્રખર સાહિત્યકાર અને જ્ઞાનપીઠ વિજેતા તથા શિરમોર સર્જક એટલે પન્નાલાલ પટેલ. પન્નાલાલ પટેલનો જન્મ 7મી મે ૧૯૧૨ના રોજ રાજસ્થાન રાજ્યમાં આવેલા ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં નાનાલાલ અને હીરાબાના કુટુંબમાં થયો હતો . તેમના ચાર ભાઇ-બહેનોમાં સૌથી યુવાન હતા. તેમના પિતા ખેડૂત પણ ભારે વાંચનના શોખીન. તેઓ રામાયણ ,ઓખાહરણ અને અન્ય ધાર્મિક વાર્તાઓ નું તેમના ગામમાં પઠન પણ કરતા હતા, જેના કારણે તેમના ઘરની ના થઈ હતી.   પન્નાલાલ ના પિતા બાળપણમાં જ મૃત્યુ પામ્યા અને તેમની માતા હીરાબાએ સંતાનોનો ઉછેર કર્યો હતો .તેમના શિક્ષણ દરમિયાન તેમણે ઘણી તડકી-છાંયડી જોઈ. પરંતુ એ તમામ તડકી-છાંયડી જોઈ.પરંતુ એ તમામ તડકી-છાંયડી બાજુ મૂકી અભ્યાસ માટે મક્કમ થઈ ઇડરની સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.
      ઇડરની અસર માત્ર ચોથા ધોરણ સુધી અભ્યાસ કરી શક્યા. શાળાજીવન દરમિયાન તેઓ ઉમાશંકર જોશીના મિત્ર બન્યા હતા. અને ત્યાંથી શરૂ થઈ એમની સર્જનયાત્રા અને એ યાત્રા નિરંતર ચાલી જેના ફળ સ્વરૂપે તેમણે તેમની પ્રથમ નવલકથા અમદાવાદમાં એક સદગૃહસ્થને ઘરે નોકરી કરતા લખી હતી. 19 36 માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે તેમનો ફરીભેટો થયો. તેમના પ્રોત્સાહનથી તેમણે સાહિત્યસર્જનનો વિસ્તાર કર્યો. તેમની પ્રથમ ટૂંકી વાર્તા '  શેઠની વાર્તા ''(1936)  લખી. તેમની વાર્તાઓ ઘણા ગુજરાતી  સામયિકોમાં પ્રગટ થઈ.1940માં તેમની પ્રથમ નવલકથા "વળામણાં" આવી .અને " મળેલા જીવ "( 1941)" "માનવીની ભવાઇ"1947  . આમ એમની અન્ય નવલકથાઓ એક પછી એક પ્રગટ થઈ. પાંચ વરસ મુંબઈની એન આર આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક તરીકે પણ કાર્ય કર્યું . ત્યારબાદ વતન માંડવી મારે ખેતીનો વ્યવસાય અને સાથે સાથે લેખન પ્રવૃત્તિ કરી. ૧૯૪૭માં ક્ષયની બીમારીનો ભોગ બન્યા અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે તેઓ આકર્ષિત થયા. 1958 થી તેમણે અમદાવાદમાં સ્થાયી વસવાટ કર્યો. લેખનનો મુખ્ય વ્યવસાય તરીકે અપનાવ્યો. ૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના તેઓ પ્રમુખ રહ્યા હતા તેમણે પોતાના સંઘર્ષના દિવસોને "વાસંતી દિવસો " ગણાવ્યા હતા. તેમની કૃતિ' કંકુ 'પરથી ગુજરાતી ફિલ્મ બની હતી. આમ, ગુજરાતી સાહિત્યમાં એક ઉમદા સર્જન કરીને આજે પણ ગુજરાતીઓ જ નહીં પરંતુ ગુજરાતી સિવાયના વાચકોમાં પણ થયા હૃદયસ્થ થયા. પોતાની તેઓ આજે પણ ચિરંજીવ છે. એમની કૃતિ "માનવીની ભવાઈ" અમર થઈ ગઈ એમના ઉત્તમ સાહિત્ય અને બિરદાવતા ૧૯૫૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ થી નવાજવામાં આવ્યા. ઈ.સ. ૧૯૮૫માં તેમની રચના માનવીની ભવાઈ માટે સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર," જ્ઞાનપીઠ પુરસ્કાર "મળ્યો. ઉમાશંકર જોશી પછી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર તેઓ બીજા ગુજરાતી ભાષાના લેખક હતા.
     પન્નાલાલ પટેલને 'સાહિત્ય જગત નો ચમત્કાર 'અને' ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય 'જેવા બિરુદોથી નવાજવામાં આવ્યા છે. ૬ એપ્રિલ ૧૯૮૯ના રોજ અમદાવાદ માં તેમનું અવસાન થયું હતું. તેઓના રહ્યા પરંતુ તેમનું સર્જન આજે પણ જીવે છે .આમ, ગુજરાતી સાહિત્ય માટે સાહિત્યનો વારસા આપનાર આ મૂર્ધન્ય સાહિત્યકાર હંમેશા વાચકો માટે જીવતા રહેશે.

Friday 18 June 2021

પૃથ્વીનો ઉત્તર છેડો --આકૅટીક સકૅલ

પૃથ્વીનો ઉત્તર ધ્રુવના પ્રદેશમાં આર્કટીક સમુદ્ર ઉપરાંત કેનેડા, રસિયા ,નોર્વે ,ગ્રીનલેન્ડ, ફિનલેન્ડ, અને સ્વીડન સહિતના દેશોના કેટલાક વિસ્તારો આવેલા છે લગભગ ૫૪ લાખ ચોરસ માઇલના વિસ્તાર ધરાવે છે ઉત્તર દિશાના આકાશમાં નક્ષત્રો ગ્રેટ બેર અને લીટલબેર ના નામ ઉપરથી તેનું નામ આર્કટિક પડ્યું છે ભાષામાં તેનો અર્થ બેટ રીંછની નજીક એવો થાય છે. આ વિસ્તારમાં હંમેશાં બરફ છવાયેલો રહે છે સૌથી નીચું તાપમાન માઇનસ 68 ડિગ્રી નોંધાયું હતું આ વિસ્તારની કેટલીક વિશેષતાઓ જાણવા જેવી છે.
        પૃથ્વી પરના તાજા પાણીનો 10 ટકા ભાગ ઉત્તર ધ્રુવમાં બરફ સ્વરૂપે સચવાયેલો છે.
      હિમ જેવા દરિયાઇ વિસ્તારમાં પોલાર બેર , વહેલ ,સીલ જેવી જીવસૃષ્ટિ વસે છે.
        આ વિસ્તારમાં માછલી કુદરતી ગેસ તમે કેટલા ખનીજોથી સમૃદ્ધ છે.
       આ   વિસ્તારની ગ્રે વહેલ ૧૨૫૦૦ માઈલનો પ્રવાસ કરી શકે છે દર વર્ષે કેનેડા જાય છે અને પાછી આવે છે.
        ધ્રુવીય પ્રદેશમાં ૪૦ લાખની માનવ વસ્તી પણ છે.

Tuesday 15 June 2021

ईदगाह रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है। कितना मनोहर कितना सुहावना प्रभाव है आज का सूर्य की देखो, कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है,गांव में कितने हलचल है। ईदगाह जाने की तैयारियां हो रही है। किसी के कुरते में बटन नहीं है,पड़ोस के घर में सुई धागा लेने दौड़ा जा रहा है। किसी के जूते कड़े हो गए हैं, उन में तेल डालने के लिए तेली के पास भागा जाता है। जल्दी-जल्दी बैलो में पानी पानी दे दे। ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी। 3 कोस का पैदल रास्ता, पीर सैकड़ों आदमियों से मिलना भेटना। दोपहर के पहले लौटना असंभव है। लड़के सबसे ज्यादा प्रसन्न है। किसी ने एक रोजा रखा है,वह भी दोपहर तक किसी नहीं वह भी नहीं, लेकिन ईदगाह जाने की खुशी उनके इससे की चीज है। रोजे बड़े बूढ़ों के लिए होंगे। इनके लिए तो ईद है रोहित का नाम रटते थे आज वह आ गई अब जल्दी पड़ी है कि लोग इसका क्यों नहीं चलते। उनकी अपनी जेब में तो कुबेर का धन भरा हुआ है।बार-बार जेब में से अपना खजाना निकाल कर गिनते हैं और खुश होकर फिर रख देते हैं। महमूद गिनता है, एक -दो -दस -बारह उसके पास बारह पैसे है। मोहसिन के पास एक -दो -आठ -नौ -पंद्रह पैसे हैं। इन्हीं अनगिनत पैसों से अनगिनत चीजें लाएंगे। खिलौना,मिठाइयां, गेंद और जाने क्या-क्या।और सबसे ज्यादा प्रसन्न है हामिद। गरीब सूरत, दुबला,- पतला लड़का जिसका बाप गत वर्ष हैजै की भेंट हो गया।फिर एक दिन माँ भी मर गई, अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है और उतना ही प्रसन्न हैं। हमीद के पाँव में जूते नहीं है, सिर पर एक पुरानी टोपी है, जिसका गोटा काला पड़ गया है। फिर भी वह प्रसन्न है। अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है।आज ईद का दिन और उसके घर में दाना नहीं।.अंधकार और निराशा में वह डूबी जा रही है। किसने बुलाया था इस निगोड़ी को। अमीना का दिल कचोट रहा है। गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे हैं। हामिद का बाप अमीना के सिवाय और कौन है? उसे कैसे अकेले जाने दे? उस भीड़ भाड़ में बच्चा कहीं खो गया तो क्या होगा? नहीं, अमीना उसे यो न जाने देगी। नन्ही सी जान, तीन कोस चलेगा कैसे? पैरों में छाले पड़ जाएंगे। जूते भी तो नहीं है। कुल दो आने पैसे बच रहे हैं । तीन पैसे हामिद के जेब में, अमीना के बटुए में। यही तो बिसात है और ईद का त्यौहार। अल्लाह ही बेड़ा पार लगाए। पर जाकर दादी से कहता है,-" तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा।" गांव से मेला चला और बच्चों के साथ अमित भी जा रहा था। कभी दौड़ कर आगे निकल जाता फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार करता।अमित के पैरों में तो जैसे पर लग गए हैं। वह कभी थक सकता था! बड़ी-बड़ी इमारत की आने लगी।यह अदालत है, यह कॉलेज है,यह कलाघर है,आगे चले। हल वाइयों की दुकानें शुरू हुई। आज खूब सजी हुई थी। कितनी मिठाइयाँ कौन खाता है? देखो न, एक एक दुकान पर मनो होगी। सहसा ईदगाह नजर आई, इमली के घने वृक्षों की छाया है, नीचे पक्का फर्श है, उस पर जाजम बिछी हुई है। रोजेदारों की पंक्तियां एक के पीछे एक न जाने कहाँ तक चली गई है। यहाँ कोई धन और पद नहीं देखता। इन ग्रामीणों ने वज़ू किया और पिछली पंक्ति में खड़े हो गए। कितना सुंदर संचालन है, इतनी सुंदर व्यवस्था। हजारों सर एक साथ सीजदे में झुक जाते हैं, फिर एक साथ खड़े हो जाते हैं। मानव भ्रातृत्व का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पिरोए हुए हैं। नमाज खत्म हो गई लोग आपस में गले मिल रहे हैं। मिठाइयाँ और खिलौनों की दुकानों पर धावा होता है। ग्रामीणों का यह दल इस विषय में बालकों से कम उत्साही नहीं है। यह देखो, हिंडोला है। एक पैसा देकर चढ़ जाओ। कभी आसमान पर जाते हुए मालूम होता है, कभी जमीन पर गिरते हुए। यो चरखी है। लकड़ी के हाथी, घोड़े और ऊंट छड़ो से लटके हुए हैं। एक पैसा देकर बैठ जाओ और पचीस चककरो का मजा लो। महमूद, मोहसिन, नूरे और शम्मी इन घोड़ो पर बैठते हैं। हामिद दूर खड़ा है। तीन पैसे तो उसके पास है अपने को उसका एक तिहाई जरा सा- चक्कर खाने के लिए नहीं दे सकता। सब चरखियो से उतरते हैं। खिलौने लेंगे।इधर दुकानों की कतार लगी हुई है। तरह-तरह के खिलौने है। सिपाही और गुजरिया, राजा और वकील, बिस्ती और धोबीन।वाह, लगता है अब बोलना ही चाहते हैं। महमूद सिपाही लेता है,खाकी वर्दी और लाल पगड़ीवाला कंधे पर बंदूक रखे हुए मालूम होता हैअभी कवायत किए चला आ रहा है। मोहसिन को भिस्ती पसंद आया।कमर की झुकी हुई, ऊपर मशक रखे हुए हैं। बस मस्त अब से पानी उड़ेलना ही चाहता है। नुरे को वकील से प्रेम है। काला चोगा,नीचे सफेद अचकन, अचकन के सामने की जेब में घड़ी, सुनहरी जंजीर,एक हाथ में कानून का पोथा लिए हुए।मालूम होता है अभी किसी अदालत से जीरह या बहस किए चले आ रहे हैं। यह सब दो-दो पैसों के खिलौने हैं। हामिद के पास कुल तीन पैसे हैं, इतने महँगे खिलौने कैसे ले ?खिलोना कहीं हाथ से छूट पड़े तो चूर -चूर हो जाए।जरा पानी पड़े तो सारा रंग धुल जाए। ऐसे खिलौने किस काम के? उन्हें लेकर वह क्या करेगा? खिलौने के बाद मिठाईयाँ आती है। किसीने रेवडियाँ ली है, किसी ने गुलाब -जामुन किसी ने सोहनहलवा। मजे से खा रहे हैं। हामिद बिरादरी से पृथक है। अभागे के पास तीन पैसे हैं। क्यों नहीं कुछ लेकर खाता! ललचाई आंखों से सब की ओर देखता है। मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीजों की है, कुछ गिलट और कुछ नकली गहनों की। लड़कों के लिए यहां कोई आकर्षण नहीं है। वे सब आगे बढ़ जाते हैं। हामिद लोहे की दुकान पर रुक जाता है। कई चिमटे रखे हुए हैं उसे ख्याल आया, दादी के पास चिमटा नहीं है।तवे से रोटियाँ उतारती है तो हाथ जल जाते हैं। दिल्ली जाकर दादी को दे तो प्रसन्न में होगी कि उनकी उंगलियां कभी ना जलेगी। घर में एक काम एक काम की चीज हो जाएगी। खिलौने से क्या फायदा। व्यर्थ में पैसे खराब होते हैं। जरा देर ही तो खुशी होती है, फिर तो खिलौना की और कोई आंख उठा कर नहीं देखता।या फिर घर पहुंचते-पहुंचते टूट फूट कर बर्बाद हो जाएंगे। चिंता कितने काम की चीज है।रोटी या तवे से उतार लो,चूले में सेंक लो। कोई आग माँगने आए तो चट -पट चूल्हे से आग निकालकर उसे दे दो। अम्मा बेचारी को कहाँ फुरसत है कि बाजार जाए और इतने पैसे ही कहां मिलते हैं? रोज हाथ जला लेती है। अमित के साथ ही आगे बढ़ गए है। सबील पर सब शरबत पी रहे हैं। देखो, सब कितने राज्य हैं। इतनी मिठाईयाँ ली, मुझे किसी ने एक भी न दी। उस पर कहते हैं मेरे साथ चलो। मेरा यह काम,करो मेरा वह काम करो। अब अगर किसी ने कोई काम करने को कहा, तो पूछूंगा। खाए मिठाइयाँ, आपका मुंह सडेगा, फोड़े -फुसियाँ निकलेगी, आपकी जबान चटोरी हो जाएगी। ऊपर से पैसा चुराएंगे और मार खाएंगे। अम्मा चिमटा देखकर मेरे हाथ से लेगी और कहेगी,-'मेरा बच्चा, अम्मा के लिए चिमटा लाया है। अच्छा लड़का है इन लोगों के खिलौने पर कौन इन्हे नहीं दुआएं देगा? बड़ों की दुआएं सिद्धि सोलह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है। मेरे मेरे पास पैसे नहीं है तो क्या हुआ? मैं गरीब ही सही, किसी से कुछ मांगने तो नहीं जाता। उसने दुकानदार से पूछा "यह चिमटा कितने का है?" "छः पैसे लगेंगे।" हामिद का दिल बैठ गया। फिर भी बोला -" ठीक ठीक बताओ। "" ठीक ठीक पाँच पैसे लगेंगे। लेना है तो लो,नहीं तो चलते बनो। " अमित ने कलेजा मजबूत करके कहा, " तीन पैसे लोगे? " और वह आगे बढ़ गया ताकि दुकानदार की धुड़कियाँ ना सुने। लेकिन दुकानदार ने धुड़कियाँ नहीं दी। बुलाकर चिमटा दे दिया। हामिद ने उसे इस तरह कंधे पर रखा, मानो बंदूक है।फिर शान से अकड़ता हुआ संगियो के पास गया। मोहसीन ने हंसकर कहा, " यह चिमटा क्यों लाया बुद्धू? इसका क्या करेगा? " हमीद ने चिमटे को जमीन पर पटक कर कहां हो - जरा अपना भिस्ती ते तो जमीन पर गिराओ, सारी पसलियाँ चूर -चूर हो जाए बच्चू की। महमूद बोला, " यह चिमटा कोई खिलोना है? " हामिद -" खिलौना क्यों नहीं है? अभी कंधे पर रखा बंदूक हो गई, हाथ में ले लिया फकीरों का चिमटा हो गया। चाहूं तो इससे मंजीरे का काम ले सकता हूं। उल्टा जमा दो तो तुम लोगों के सारे खिलौनों की जान नीकल जाए। तुम्हारे खिलौने कितना जोर लगाए मेरे चिमटे का बाल भी बांका नहीं कर सकते। बहादुर शेर हैं- मेरा चिमटा। " सम्मी ने खंजरी ली थी। प्रभावित होकर बोला,, " मेरी खंजरी से बदलोगे? दो आने की है। "हामिद ने खंजरी की और उपेक्षा से देखा। बोला, " मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डालें। बस, एक चमडे की झील्ली लगा दी, ढब ढब बोलने लगी। जरा सा पानी लग जाए तो खत्म हो जाए। मेरा बहादुर चिमटा आग में,पानी में, आंधी में तूफान में बराबर डटा रहेगा। " चिमटे ने सभी को मोहित कर लिया, लेकिन तब पैसे किसके पास धरे है? फिर मेरे में बहुत दूर निकल आए हैं। खूब तेज हो रही है। घर पहुंचने की जल्दी है। बड़ो से जीद करे तो भी चिंमटा नहीं मिल सकता। हामिद है बड़ा चालाक।इसलिए उसने अपने पैसे बचा रखे थे। औरों ने तीन तीन , चार चार पैसे खर्च किए, और कोई काम की चीज ना ले सके। हामिद ने तीन पैसों में रंग जमा लिया। सच ही तो है, खिलौनो का क्या भरोसा? तूट -फूट जाएंगे। हामिद का चिमटा बना रहेगा बरसो। मोहसिन ने कहा, " जरा अपना चिंमटा दो, हम भी देखें। तुम हमारा भिस्ती लेकर देखो। " महमूद और नूरे ने अपने-अपने खिलौने पेश किए। हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति न थी। चिमटा बारी बारी से सब के हाथ में गया और उनके खिलौने बारी बारी से हामिद के हाथ में आए। कितनी खूबसूरत खिलौने थे। रास्ते में महमूद को भूख लगी। उसके बाप ने केले खाने के दिए। महमूद ने केवल हमीद को अपना साथी बनाया। उसके अन्य मित्रा मुंह ताकते रह गए। यह उस चिमटे का प्रभाव था। 11:00 बजे सारे गांव में हलचल मच गई। मेले वाले लौट आए, मोहसिन की छोटी बहन ने दौड़कर किश्ती उसके हाथ से छीन लिया और मारे खुशी के कुछ नहीं तो मियां बिस्ती नीचे आ रहे और सुरलोक सिधारे। मियां नूरे के वकील का अंत इससे भी ज्यादा गौरवमय हुआ। वकील जमीन पर या ताक पर बैठ नहीं सकते। उनकी मर्यादा का विचार तो करना ही होगा। दीवार में दो खटिया गाड़ी गई। उन पर लकड़ी का एक पटरा रखा गया। पटरी पर कागज का एक कालीन बिछाया गया। वकील साहब राजा भोज की भांति सिहासन पर विराजे। नूरे ने उन्हें पंखा झलना शुरू किया। अदालतों में खसकी टट्टीयाँ और बिजली के पंखे होते हैं। क्या यहां मामूली पंखा भी ना हो? बांस का पंखा आया और नुरे हवा करने लगा। मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्यु लोक में आ रहे और उनका माटी का चोला माटी में मिल गया। फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियां घूरे पर डाल दी गई। अब मियां हमीद का हाल सुनिए। अमीना उसकी आवाज सुनते ही दौडी और उसको गोद में उठाकर प्यार करने लगी। चाहता उसके हाथ में चिमटा देखकर बहुत चॉकी। बोली " यह चिमटा कहां से लाया? "" मैंने मोल लिया है। " कै पैसे में?" तीन पैसे दिए। " अमीना ने छाती पीट ली। यह कैसा भी समझ लड़का है कि दोपहर हुआ, कुछ खाया ना पिया। लाया क्या, चिमटा!" सारे मेले में तुझे कोई और चीज ना मिली, जो यह लोहे का चिमटा उठा लाया? " हामिद ने अपराधी भाव से कहा, " तुम्हारी उंगलियां तवे से जल जाती थी, इसलिए मैंने लिया। बुढ़िया का क्रोध तुरंत स्नेह में बदल गया। बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है। दूसरो को खिलोने लेते और मिठाई खाते देख कर इसका मन कितना ललचाया होगा। इतना जब्त ईससे हुआ कैसे? अमीना का मन गदगद हो गया। वह रोने लगी। दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी और उसकी आंखों से आंसू की बड़ी-बड़ी बुँदे गिरती जाती थी।

Sunday 13 June 2021

तेरी हैं जमीं काव्य कक्षा 8

 तेरी है जमी तेरी हैैै जम
 तेरी है जमी, तेरा आसमान,
 तू बड़ा मेहरबॉ, तू बख्शीश कर।
 सभी का है तू, सभी  तेरे,
 खुदा मेरे, तू बहिष्कार।
 तेरी मर्जी ए मालिक,
 हम इस दुनिया में आए हैं।
 तेरी रहमत से हम सब ने,
ये जिस्म -ओ -जॉ पाए हैं।
 तू अपनी नजर हम पर रखना
 किस हाल में है, यह खबर रखना.....
      तेरी है जमी...
 तू चाहे तो हमें रखें, तू चाहे तो हमें हमारे,
 तेरे आगे झुका है सर, खड़े हैं आज हम सारे
ओ सबसे बड़ी ताकतवाले,
 तू चाहे तो हर आफत टाले
 तेरी है जमी.......

Friday 11 June 2021

सुनीता विलियम्स --कक्षा 8

 अंतरिक्ष परी सुनीता  विलियम्स
 20   सितंबर, 2007 को अहमदाबाद हवाई अड्डे पर अमेरिका से एक हवाई जहाज आ पहुंचा  अटलाटिस  यान पृथ्वी पर पहुंचने जैसी उत्तेजना हुई थी। उसमें था  गुजरात का गौरव, भारत की शान और पूरे विश्व की बेटी सुनीता विलियम्स। महिलाएं किसी भी क्षेत्र में पीछे नहीं है। वह उच्च से उच्च पद पर आसीन तो है ही। परंपराओं की बेटी को छोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज की नारी में है। युवा पीढ़ी की गौरवशाली परंपरा में अंतरिक्ष पर अपना अस्तित्व स्थापित
     कर चुकी भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम्स का नाम जुड़ा है
       सुनीता ने भारत की प्रतिष्ठा को गौरवान्वित किया और सफल होकर वापस आई।
    हमारे देश के हरियाणा प्रांत के करनाल शहर की कल्पना चावला को प्रथम महिला अंतरिक्ष यात्री होने का सन्मान मिला था। हमारे राकेश शर्मा भी प्रथम भारतीय अंतरिक्ष यात्री है। दुख की बात यह हुई कि कल्पना चावला हौसले की बुलंदी को छूकर हमारी कल्पना बन गई। कल्पना के स्वप्न को और खुद के दीवास्वप्न को लक्ष्य बनाकर सुनीता विलियम्स आज इस मुकाम तक पहुंची है।
     सुनीता का भारतीय होना हमारे लिए गर्व की बात है। उनके नाम के पीछे विलियम्स लगता है तो फिर भारतीय या गुजराती कैसे, यह हमारे मन में प्रश्न उठता है। सुमिता भारतीय नागरिक नहीं है परंतु उनका मूल गुजरात से जुड़ा है। उनके पिता दीपक भाई पंड्या का जन्म गुजरात के मेहसाना जिले के झूलासन गांव में हुआ था। उन्होंने आधी जिंदगी गुजरात में बिताई, अहमदाबाद में माध्यमिक शिक्षा, उच्च शिक्षा प्राप्त की। डॉक्टरी सेवा देकर 1960 में सदा के लिए अमेरिका गए। वह  मैसाचुसेट्स के  कालमाउथ  मैं प्रसिद्ध न्यूरो सर्जन थे। उन्होंने उर्स बाईन बोनी नामक युगोस्लावियान  युवती से शादी की। पिता दीपक पंड्या और माता और उर्सबाइन की जय, दीना और सुनीता- तीनों संतानों में सुनीता सबसे छोटी है।
       सुनीता का जन्म 19 सितंबर,1965 ई. को ओह्यौ, अमेरिका में हुआ था। मुक्त वातावरण में पली सुनीता में  साहसिक वुर्तिया उभर सकी। सुनीता बचपन से ही दौड़ स्विमिंग घुड़दौड़,बाईकिंग, स्नोबोडिंग, धनुर्विद्या जैसे  साहस भरे खेलों में भाग लेती थी। वह महेनती थी। घरवाले उसे प्यार से सुनी कहते थे। 6 साल की सुनी ने अमेरिकी यात्री नील आर्मस्ट्रांग को चांद की धरती पर उतरते देखा था तब से मन में निश्चय कर लिया था कि मुझे कुछ ऐसा कर दिखाना है। बचपन का संकल्प और उसने साकार किया ।
    उसकी स्कूल की शिक्षा मैसाचूसटस से हुई। यूनाइटेड स्टेटस नेवल अकादमी मेरीलैंन्ड़ से भौतिक विज्ञान में स्नातक किया। इंजीनियरिंग मैनेजमेंट फ्लोरिडा इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी 1995, बाद में अनुस्नातक किया। इसके पहले 1987 में नेवल अकादमी से व्यावसायिक अनुभव के लिए जुड़ी जहां साहस और श्रम की प्रवृत्तियों का महत्व था। इसके बाद नेवी में एविएशन ट्रेनिंग, अमेरिका में कमीशन अधिकारी बेसिक डिवाइस ऑफिसर  पद मिला। हेलीकॉप्टर प्रशिक्षण प्राप्त किया। प्रशिक्षण के बाद ऑफिसर इंचार्ज बन गई। सुनीता को यूनाइटेड स्टेट्स नेवल टेस्ट पायलट कोर्स के लिए चयनित किया गया, पायलट बनने की सिद्धि को प्रथम कदम माना। अंतरिक्ष पर जाने की तीव्र इच्छा थी। इसलिए हिम्मत नहीं हारी और नासा जाने में सफल हुई, तब से आज तक सुनीता नासा में कार्यरत है। 1998 में अंतरिक्ष यात्री कार्यक्रम में द्वितीय प्रयास में चयन हुआ। दुनिया में हजारों वैज्ञानिक और पायलट और अंतरिक्ष यात्री केवल 100 हैं।
      सुनीता ने खास मित्र और सहाध्यायी माइकल विलियम से शादी की और सुनीता पंड्या से सुनीता विलियम्स बनी। माइकल विलियम्स ने की सिद्धि में साथ दीया।
     सुनीता को अंतरिक्ष परी बनाने में कल्पना चावला ने ही प्रेरणा स्त्रोत का काम किया है। पिछले 8 वर्षों में अंतरिक्ष यात्रा पर जाने वाली भारतीय मूल की दूसरी महिला की सकुशल वापसी से लोगों ने राहत की सांस ली। अपनी राशि के समय उन्होंने कहा था कि नासा के अभियान में कल्पना के साथ काम करना बेहद सुखद अनुभव था। हम दोनों की रुचि काफी अलग थी लेकिन भारतीय होना हमें एक सूत्र में पिरोता था। दोनों को भारतीय संगीत से बेहद लगाव था। कल्पना से मुझे काफी कुछ सीखने को मिला।
    जून,1998 में सुनीता को नासा के लिए चयनित किया गया। अगस्त, 1998 में उन्होंने नासा में प्रशिक्षण प्रारंभ कर दिया। कड़ी प्रशिक्षण के बाद सुनीता खुद अंतरिक्ष यात्रा के लिए तैयार हो गई, सुनीता बताती है कि अंतरिक्ष स्पेस स्टेशन में जिंदगी आसान नहीं है। खाने से लेकर नहाने तक यहां सब कुछ कठिन ह। लौटने में मुश्किल होती है, आरंभ में चलने फिरने में दिक्कत होती है, हड्डियां कमजोर हो जाती है। दिमाग तैयार होने में समय लगता है। सुनीता ने खुद को अंतरिक्ष प्रशिक्षण लेकर तैयार किया। वैज्ञानिक तकनीकी व्याख्यान इसमें रहकर अंतरिक्ष कार्यक्रम तथा उनके यान आदि के बारे में जानकारी प्राप्त की। उनके गोताखोर ई में अनुभव होने वाले भारहीनता से स्पेसवॉक प्रशिक्षण में सहायता प्रदान की। अंतरिक्ष यात्रा के संदर्भ में बहुत ही वैज्ञानिक जानकारियां और मुश्किलो के बारे में जाना। वे अंतरिक्ष के संभावित खतरों से खेलने के लिए पूर्ण तरह तैयार हो चुकी थी। सुनीता पूरी तैयारी के लिए 9 दिन पानी के अंदर भी रही। प्रशिक्षण खत्म होने में करीब 8 साल लगे।
     डिस्कवरी अभियान फ्लोरिडा के कैनेडी स्पेस सेंटर से फ्लाइट इंजीनियर के तौर पर डिस्कवरी मिशन में शामिल होने के बाद 10  दिसंबर,2007 अटलांटिस अंतरिक्ष यान से सुनीता स्पेस स्टेशन पहुंची। 17 दिसंबर को अंतरिक्ष में चहलकदमी की। पृथ्वी से 360 किलोमीटर की दूरी पर कक्षा में स्थित अंतरराष्ट्रीय अंतरिक्ष स्टेशन की गति प्रति घंटे 27744 किलोमीटर थी। यह अड्डा प्रतिदिन पृथ्वी के 15.7 चक्कर काटता था। सुनीता ने पृथ्वी के  2967 चक्कर अपने अंतरिक्ष प्रवास में लगाए। इस अभियान में सुनीता ने 29 घंटे 17 मिनट तक स्पेस वॉक करके अंतरिक्ष में रिकॉर्ड बनाया। इससे पहले अप्रैल माह में 04 घंटे 24 मिनट में मैराथन जीतने वाली पहली अंतरिक्ष यात्रा बन चुकी हैं। अंतरिक्ष के बोस्टन मैराथन में साढे 4 घंटे में 42 किलोमीटर का सफर करने वाली प्रथम अंतरिक्ष यात्री हुई सुनीता ने अंतरिक्ष में 188 दिन और 4 घंटे के शैनोंन ल्यूसिक का रोकॉर्ड तोड़ा   
       सुनीता विलियम्स का 6 महीने तक रहने का अनुभव है कि वहां व्यायाम करना बहुत आवश्यक है। ताकि मांसपेशियों और हड्डियों की शक्ति बनाए रखी जा सके। शरीर को लचीला बनाए रखा जाए। जैसा की साइकिल चलाना दौड़ना,हवा में तैरना आदी। अंतरिक्ष में सोना मुश्किल, रोज डिब्बाबंद भोजन,भार हीनता, शरीर के लचीलापन तीव्र गति से खत्म होना, पीसीओ और हड्डियों को तेज क्षती जैसी समस्याएं थी।
     नीता ने अंतरराष्ट्रीय  अंतरिक्ष केंद्र में 6 महीने प्रवास के दौरान कई महत्वपूर्ण कार्य किए, जैसे ह्यूमन लाइफ साइंस, पृथ्वी का निरीक्षण, शिक्षा और टेक्नोलॉजी डेमोंसट्रेशन जैसे विषयों पर काम किया। इसके अलावा सुनीता ने इस दौरान जमा किए गए ब्लड सैंपल, न्यूटीशन से संबंधित अनुसंधान कर रहे वैज्ञानिकों तक पहुंचाएं।
     सुनीता ने कहा, " यहां पर सबसे बड़ी बात मुझे यह लगती है कि हमारी पृथ्वी कितनी शानदार है। दुनिया की अलग नजरिए से देखने का मौका और यह अंतर्दृष्टि मिलती है कि अपने ग्राहकों कैसे आने वाली पीढ़ियों के लिए बचाए। अंतरिक्ष मिलजुल कर काम करने की बढ़िया जगह है और यहां आकर ऐसा लगता है कि हम पृथ्वी पर क्यों विवादों में उलझे रहते हैं?
   नई दिल्ली की अमेरिकी सेंटर में अंतरिक्ष यान जब भारत पर से गुजरात तक वीडियो कॉन्फ्रेंसिंग के दौरान सवालों के जवाब देती सुनीता ने कहा कि -" यहां से विश्वा सीमाओं में बटा नजर नहीं आता। यहां से सिर्फ दिखता है हमारा सुंदर ग्रह, ग्रामीण इलाके इंदर पहाड़ और आसमानी रंग के सुंदर महासागर, मैदान और अनेक रंगों में जमीन दिखाई दे रही थी। यह दृश्य बहुत मनोहर था। "
     19 जून 2007 स्पेस शटल अटलांटिस सुनीता समेत सात अंतरिक्ष यात्रियों को लेकर धरती की ओर रवाना हुआ। पूरा विश्व सुनीता की सकुशल वापसी के लिए प्रार्थना कर रहा था। 194 दिन 18 घंटे और 58 मिनट अंतरिक्ष में बिता का रिकॉर्ड बनाकर सुनीता की वापसी 22 जून 2007 को हुई। सुनीता के आश्चर्यजनक कार्य से भारतीयों और गुजरातियों का सर ऊंचा हुआ। हम कह सकते हैं कि यदि नारी को सर्वोच्च स्थान पर बिठाना है तो सुनीता की तरह साहसी और महत्वाकांक्षी बनना होगा.

સર આઇઝેક ન્યુટન

સર આઇઝેક ન્યુટન નો જન્મ લિકનકશાયર ના વુલ્સથોપૅ ખાતે તત્કાલીન જુલીયન કેલેન્ડર મુજબ ૨૫ ડિસેમ્બર 1642 તેમજ કૅલેન્ડર ગ્રેગોરીયન પંચાંગ મુજબ 4 જાન્યુઆરી સોળસો 1642 ના રોજ થયો હતો. ગણિત અને ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રે તેમણે કરેલા સંશોધનો એ જ આધુનિક વિજ્ઞાનના પાયાના સર્જન કરીને જગતમાં ક્રાંતિ આણી હતી.
        એક વિજ્ઞાની તરીકે ન્યૂટનને લીબનીત્ઝ ની સાથે સંશોધન કરીને સંકલિત ગણક યંત્ર બનાવ્યું હતું. ગેસ માંઅવાજ ની ગતી શોધી કાઢવા તેમણે એક ફોર્મ્યુલાશોધી કાઢી હતી. આગળ જતા ફોર્મ્યુલા સુધારી હતી.
      ન્યૂટને સૈદ્ધાંતિક ક્યા પર ભારે અસર અસર જન્માવી હતી. ગતિના નિયમો અને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત ની ખોજ કરી દીધી. બળે સૂર્યની આસપાસ તારા અને ગ્રહોની ગતિ ની ધારણા થવી સંભવ બની હતી. ન્યૂટનને પોતાના પ્રથમ રિફલેકિટંગ ટેલિસ્કોપ નું સર્જન કર્યું હતું.
     ન્યૂટનને વેરણછેરણ હકીકતો અને નિયમો ધરાવતું વિજ્ઞાન વારસામાં મળ્યું હતું પરંતુ ન્યુટ ને વિજ્ઞાનને એકીકૃત પદ્ધતિઓ અને નિયમોના ઢાળ્યુ હતું. જે નિયમોઅનેક ભૌતિક પદાર્થો પર લાગુ કરી શકાય. એવા હતા તેમજ તેની મદદથી ચોક્કસ ધારણાઓ કરવી સંભવ બની હતી. ન્યૂટને પોતાના કાર્યોને "ઓપ્ટિક્સ ''અને "પ્રિન્સીપીઆ '' નામે પુસ્તક સ્વરૂપ આપ્યું હતું.
   ના રોજ ન્યૂટનનું લંડન ખાતે અવસાન થતા વેસ્ટ મિનિસ્ટર એબે ખાતે  તેમને દફન કરવામાં આવ્યા હતાં.આ મુજબ નું મરણોત્તર સન્માન પામનારા ન્યુટન પ્રથમ વિજ્ઞાની હતા.એન્સાઈકલોપીડીયા ઓફ સાયન્સ ને પણ બે ત્રણ વાર ન્યૂટનની નોંધ લેવી પડી હતી.કોઈ વ્યક્તિગત વિજ્ઞાની ને આવું સ્થાન મળેલ નથી.

લુઈ પાશ્ચર 27/12/1822

લૂઈ પાશ્ચર તે વિશ્વ વિખ્યાત ફ્રેન્ચવિજ્ઞાની માનવજાતનું ભલુ કરનારાઓની પસંદગી કરવાનું કોઈકને કહેવામાં આવે તો લૂઈ પાશ્ચર નુ નામ ચોક્કસ પણે અગ્ર હરોળમાં હોય જ. હડકવા એનથ્રેક્સ ચિકન કોલેરા અને સિલ્કવોમૅ જેવા રોગોના રહસ્ય નું સમાધાન સુધી હતું દુનિયાની પહેલી રસી વેક્સિન શોધવાની દિશામાં પણ પ્રદાન કર્યું હતું તેમણે આધુનિક જીવ વિજ્ઞાન અને જીવ રસાયણ શાસ્ત્રની આધારશીલા મૂકી હતી લુઈ પાશ્ચરે આથો બનાવવાની પ્રક્રિયા શરાબ બનાવવાની પ્રક્રિયા તેમજ બિયર બનાવવાની પ્રક્રિયા ને વૈજ્ઞાનિક આપ્યો હતો પાશ્ચરના સંશોધનોએ ઘણી બધી શાખાઓનો ઓપ આપ્યો. પાશ્ચરની સિદ્ધિઓમાં પ્રથમ નજરે વ્યાપક વૈવિધ્ય જોવા મળે છે પરંતુ તેની કારકિર્દીના ઊંડાણમાં નાખવામાં આવે તો તેની શોધોમાં તાર્કિક ક્રમ જળવાયેલો છે. પાશ્ચરને એવો વિચાર આવ્યો કે, જંતુઓ જો આથો  આવવાનું કારણ હોઈ શકે તો ચેપીરોગનું કારણ પણ હોઈ શકે અને કેટલાક રોગો ના કિસ્સામાં આ સાચું પણ માલૂમ પડયુ. રોગ ફેલિવતા જંતુ અને વાયરસ લક્ષણો નો અભ્યાસ કર્યા બાદ લૂઈ અન્યોના ધ્યાનમાં આવ્યું કે લોકો અને પ્રાણીઓની પ્રતિકારક ક્ષમતા વધારવા ચેપ ફેલાવતા જંતુઓના પ્રયોગશાળા ના સ્વરૂપોનો ઉપયોગ કરી આ તમામ સિદ્ધિ પાશ્ચર ની તેજસ્વિતા તરફ અંગુલી નિર્દેશ કરે છે.પાશ્ચરના સંશોધનને પગલે જ સ્ટીરીયોકેમેસ્ટટ્રી માઇક્રોબાયોલોજી બેક્ટેરિયોલોજી, વાઈરોલોજી ,ઈમ્યુનોલોજી મોલેકયુલર બાયોલોજી જે વિવિધ વિજ્ઞાન અને તબીબી શાખાઓનો ઉદય થયો વધુમાં તેમણે  શોધેલી રસીકરણ અને પાસ્ચયુરાઈઝેશન જેવી પ્રક્રિયાને    લાખો લોકોનો  રોગોથી બચાવ પણ થયો.

૨૦૨૧ ના સૂર્ય ગ્રહણ ના ફોટા

કોરોના

પાટણ યુનિવર્સિટી

Thursday 10 June 2021

कहानी ---- खरगोश और हाथी कक्षा 5

 एक जंगल में एक से एक सरोवर था। सरोवर के किनारेेेे गीली जमीन थी। वहाँ बहुत से खरगोश रहते थे। 
   खरगोशों के बिल जमीन के अंदर थे। वे दिन भर इधर-उधर कूदते रहते।
  नरम नरम घास खाते। रात को अपने घरों में सो जाते। वे सब बहुत प्रसन्न रहते थे।
    उसी जंगल में कुछ हाथी आ गए। हाथियों के झुंड में कुछ शरारती हाथी थे। वे अपनी सूंड से छोटे छोटे  पेड़ तोड़ देते। 
      पौधे कुचल देते। हाथियों के बच्चे खेल खेल में एक दूसरे से लड़ते। तभी एक छोटा हाथी नीचे होता, कभी दूसरा।
    हाथी पानी  से बहुत प्यार करते हैं। लहसुन से पानी भर भर कर नहाते। फिर सरोवर के किनारे एमपी में लौटते।
     नरम जमीन उनके भार से दब जाती। साथ ही कई खरगोश परिवार भी  दब जाते। इससे खरगोश बहुत दुखी थे।
   खरगोशों के सरदार ने एक उपाय सोचा। कुछ चुने हुए खरगोशों के साथ हाथियों के  सरदार के पास गया। कुछ दूरी पर बैठ खरगोशों के सरदार ने अपने अगले पांव उठाए। उसने उन्हें हाथ जोड़कर नमस्कार किया। हाथी ने सूंड उठाकर नमस्कार का  उत्तर दिया।
        खरगोश सरदार बोला, हम चांद के भांजे हैं। चांद में आप हमारे भाई बंधुओं को देख सकते हैं। हमारे कुछ भाई धरती पर रहने आए हैं। मामा रोज सरोवर में आते हैं, हमसे मिलने ।
     मैं आपसे नाराज है। हाथी बोला, " क्या? क्यों नाराज है? हमने क्या किया है?
        खरगोश बोला," सरोवर के समीप नरम मिट्टी में सुराख कर हमने अपने घर बनाए हैं। आपके आने से सुराख दब गए जिससे चंदामामा के बहुत- से भांजे दब गए। इसलिए वे आपसे बहुत नाराज है।
      खरगोश आगे बोला, " वे रात को सरोवर में आएंगे और उन्हें यह देख कर अच्छा नहीं लगेगा। "
     रात हुई। पूर्णिमास का चांद निकला। तेज थी। सरोवर में हल्की हल्की लहरें उठरही थी। चांद लहरों के साथ - साथ ऊपर नीचे हो रहा था।
     हाथी और खरगोश वहाँ पहुंच गए। खरगोश बोला, " देखिए महाराज, चंदा मामा  गुस्से से कांप रहे हैं। आप जल्दी यहां से दूर चले जाए।लगता है,मामा बहुत नाराज हो रहे हैं। "
    हाथियों के सरदार ने अपने झुंड की तरफ देखा। सभी डर गए थे। सरदार ने अपनी सूंड ऊपर उठाई। सभी हाथियों ने ऐसा ही किया। अब सरदार बोला, चमकते हुए चांद को हमारा नमस्कार। हम अपनी गलती मानते हुए आपसे क्षमा मांगते हैं। आप हमें क्षमा करें। हम अभी दूसरे जंगल में चले जाते हैं। अब ऐसा काम नहीं करेंगे जिससे दूसरों को तकलीफ हो।

આલ્બર્ટ આઈન્સ્ટાઈન આજનો દિન વિશેષ મહીમા ૧૪/૩/૧૮૭૯

આલ્બર્ટ આઇન્સ્ટાઇન નો નો જન્મ જર્મનીના વવ્મ મમ વ્લિટેમ્બગૅમાં ઉલ્મ ખાતે થયો હતો. ૧૯૦૫માં તેમણે ડોક્ટરેટની પદવી મેળવી હતી. ૧૯૩૩ સુધી તેઓ બર્લિન માં રહ્યા હતા. ત્યાર બાદ રાજકીય કારણોસર જર્મન નાગરિકત્વ પણ છોડીને તેઓ અમેરિકા  સ્થળાતર કરીને પ્રિસ્ટોના ખાતે ભૌતિકશાસ્ત્ર સિદ્ધાંતોના અધ્યાપક તરીકે જોડાયા હતા. 1940  માં તેઓ અમેરિકી નાગરિક બન્યા હતા. ૧૯૪૫ માં પોતાના પદ પરથી નિવૃત્ત થયા હતા.
       દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ આઇન્સ્ટાઇને વિશ્વ સરકારની ચળવળમાં અગત્યની ભૂમિકા નિભાવી હતી. તેમને ઈઝરાઈલના પ્રમુખ પદની ઓફર કરાઈ હતી. જેનો તેમણે ઇનકાર કરી દીધો હતો. એ તેમણે હિબ્રુ યુનિવર્સિટી ઑફ જેરુસલેમ ની સ્થાપના માટે ડૉ. ચેઇમ વેઈઝમાન નો સહયોગ આપ્યો હતો.
    પોતાના  વૈજ્ઞાનિક સંશોધનના પ્રારંભે આઇન્સ્ટાઇને ન્યુટનના સિદ્ધાંતોની નબળાઈઓને પિછાણી લીધી અને  ન્યુટનના"મિકેનિક'સાથે" લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ 'ના સિદ્ધાંત ને સરખાવવા જતાં જ આઇન્સ્ટાઇનના સાપેક્ષતા ના વિશેષ સિદ્ધાંતો નો ઉદ્ભવ થયો હતો. તેમના સંશોધનોએ જ પ્રકાશ અંગેના"ફોટોન"સિદ્ધાંતની આધારશીલા મૂકી હતી. ફોટો ઈલેક્ટ્રીક અસરના સંશોધન બદલ જ તેમને નોબેલ પુરસ્કારથી પુરસ્ક્રૂત કરવામાં આવ્યા હતા.
આઇન્સ્ટાઇનના સંશોધન પુસ્તકોમાં સ્પેશિયલ થીયરી ઓફ રીલેટીવીટી ૧૯૦૫ થી માંડીને  ધ ઈવેલ્યુશન ઓફ ફીઝીકસ 1938 નો સમાવેશ થાય છે.
  ન્યજર્સી પ્રિન્સટોન   ખાતે 18 એપ્રિલ , 19 55 ના રોજ મૃત્યુ થયું હતું.

દુઃખોમાંથી મુક્તિ. ........ એકવાર ભગવાન બુદ્ધ એક ગામમાં ઉપદેશ આપી રહ્યા હતા. તે ગામને એક ધનાઢ્ય વ્યક્તિ બુદ્ધ નો ઉપદેશ સાંભળવા આવી. ઉપદેશ સાંભળીને તેના મનમાં ભગવાન બુદ્ધ ને એક પ્રશ્ન પૂછવાની જિજ્ઞાસા થઈ. તો સૌની હાજરીમાં પ્રશ્ન પૂછવામાં તેને સંકોચ થયો. કારણ કે તે ગામમાં તેને બહુ પ્રતિષ્ઠા હતી. તે બધા ના જવાની રાહ જોવા લાગ્યો.જ્યારે બધા ચાલ્યા ગયા ત્યારે તે વ્યક્તિ ભગવાન બુદ્ધ પાસે આવીને પોતાના બંને હાથ જોડીને કહેવા લાગી કે,'હે પ્રભુ! મારીપાસે બધું જ છે. ધન સંપત્તિ ,પદ પ્રતિષ્ઠા ,ઐશ્વર્ય, મને કોઈ વસ્તુની ઊણપ નથી. હંમેશા ખુશ રહેવા માટે શું કરવુ ? આ દુઃખોમાંથી મુક્તિ કેવી રીતે મેળવી? પાસેથી એ જાણવા માગું છું કે હંમેશા પ્રસન્ન કેવી રીતે રહી શકાય? બુદ્ધ થોડો સમય ચૂપ રહ્યા અને પછી કહ્યું,"તું મારી સાથે જંગલમાં ચાલ, હું તને ખુશ રહેવા નું રહસ્ય જણાવું."આવું કહીને બુદ્ધ તેને સાથે લઈને જંગલમાં રસ્તે ચાલવા લાગ્યા. રસ્તામાં બુદ્ધે એક મોટો પથ્થર ઉઠાવ્યો અને તે વ્યક્તિને આપતા કહ્યું કે, આ પથ્થરને ઊંચકીને મારી સાથે ચાલ'. બુદ્ધ ની સૂચના પ્રમાણે તે વ્યક્તિ પથ્થર ઊંચકીને ચાલવા લાગી. થોડા સમય પછી તે વ્યક્તિના હાથમાં પથ્થરના ભારથી ખાવો થવા લાગ્યો, પરંતુ તે ચૂપચાપ ચાલતી રહી. પરંતુ જ્યારે બહુ સમય વીતી ગયો અને તે વ્યક્તિથી દર્દ સહન ન થયું તો તેણે બુદ્ધ ને પોતાની મુશ્કેલી જણાવી. બુદ્ધે તેને કહ્યું, પથ્થર નીચે મૂકો. પથ્થર નીચે મુકતાની સાથે જ તે વ્યક્તિને દુખાવામાં રાહત અનુભવાઈ ‌. પછી બુદ્ધે તેને સમજાવ્યું કે, આ જ ખુશ રહેવાનું રહસ્ય છે. તે વ્યક્તિએ કહ્યું, ભગવાન, મને કઈ સમજાયું નહીં ? ત્યારે બુદ્ધે કહ્યું જે રીતે આ પથ્થરને થોડા સમય હાથમાં રાખવાથી દર્દ અનુભવાયું. રાખવાથી થોડું વધારે દર્દ થયું અને બહુ જ લાંબો સમય ઉઠાવીને ચાલવાને કારણે અસહ્ય એવો દુખાવો થયો જે તારાથી સહન ન થયો. આ જ રીતે દુઃખોનો ભાર આપણે લાંબો સમય સુધી ખભે ઉઠાવીને ફરીશુ તેટલા વધારે દુઃખી અને નિરાશ થઈશું. આપણા પર નિર્ભર કરે છે કે આપણે દુઃખોના ભારને થોડો સમય માટે ઉઠાવી રાખવા માંગીએ છીએ કે આખી જિંદગી. જો ખુશ રહેવાની આકાંક્ષા હોય તો દુખ રૂપી પથ્થરને શક્ય તેટલો જલ્દી નીચે મુકતા શીખવું પડશે. શક્ય હોય તો તેને ઉઠાવવાથી જ બચવું મોટાભાગના લોકો ઉપરોક્ત વાર્તા માં વર્ણિત વ્યક્તિ જેવું જ કરતા હોય છે. આપણે પોતાના દુઃખોનો ભાર વેઢારતા રહીએ છીએ. આપણે ઘણા લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે હું મારા આટલા અપમાન ને જિંદગીભર નહીં ભૂલી શકું વાસ્તવમાં જો તમે તેને નહિ ભૂલો તો તે તમને જ કષ્ટ આપશે , તમારું અપમાન કરનારને નહીં. માં દુઃખોમાંથી મુક્તિ ત્યારે જ શક્ય છે જયારે આપણે દુઃખના ભારને આપણા મનમાં થી જલ્દી બહાર કાઢી દઈએ અને ઇચ્છાઓથી રહિત થઈને અથવા જે છે તેમાં સંતોષ માનીને પ્રસન્ન રહીએ. હંમેશા એટલું યાદ રાખો કે દરેક ક્ષણ પોતાનામાં નવી હોય છે અને જે ક્ષણ વીતી ચૂકી છે જેની કડવી યાદોને મનમાં સંભાળીને રાખવા કરતા સારું છે કે આપણે આપણી વર્તમાન ક્ષણોનો સંપૂર્ણપણે આનંદ ઊઠાવીએ.