Showing posts with label જનરલ નોલેજ ક્વિઝ. Show all posts
Showing posts with label જનરલ નોલેજ ક્વિઝ. Show all posts

Monday, 12 July 2021

*આપણા ભુલાએલા શબ્દો, યાદ કરવા છે.* *જેમ કે ....*✓ડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો )✓મોઢવું ( ગોઠવેલા છાણાં નો ઢગલો )✓શિપર ( સપાટ પથ્થર )✓પાણો ( પથ્થર )✓ઢીકો ( ફેંટ મારવી )✓ઝન્તર ( વાજિંત્ર )✓વાહર ( પવન )✓ભોઠું પડવું ( શરમાવું )✓હટાણું ( ખરીદી કરવા જવું )✓વતરણું ( સ્લેટ ની પેન )✓નિહાળીયા ( વિદ્યાર્થી )✓બોઘરૂં ( દૂધ છાશ નું વાસણ )✓રાડા ( ડુંડા કાપ્યા પછી નું થડ )✓નિરણ ( પાલતુ પશુ ને ખાવા માટે )✓ખાણ ( ઢોર કપાસિયા ખોળ વગેરે )✓ખોળ ( ટેલકાઢ્યાં પછી બિયા નો કુચો )✓ખાહડા ( પગરખાં )✓બુસ્કોટ ( શર્ટ )✓પાટલુન ( પેન્ટ )✓ભીસ્કુટ ( બિસ્કીટ )✓ફારશયો ( કોમેડિયન )✓ફારસ ( કોમિક )✓વન્ડી ( દીવાલ )✓ઠામડાં ( વાસણ )✓લેવકળો ( માગ માગ કરનાર )✓ભેરુ ( દોસ્ત )✓ગાંગરવુ ( બુમાબુમ કરવી )✓કાંઠાળો ( હાઈટ વાળો )✓ડણક ( સિંહ ની ત્રાડ)✓બકાલુ (શાક ભાજી )✓વણોતર ( નોકર)✓ગમાંણ ( પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા )✓રાંઢવુ ( દોરડું )✓દુઝાણુ (દૂધ દેતા પશુ રાખવા )✓પાણીયારૂ ( પાણી ના માટલા ની જગ્યા )✓અડબાવ (ખોટું ઉગેલું ઘાસ )✓દકતર ( સ્કૂલ બેગ )✓પેરણ ( પહેરવેશ ખમીસ )✓ગોખલો ( દીવાલ માં કંઈક મુકવા નો ખાડો )✓બાક્સ ( માચિસ )✓નિહણી ( નિસરણી )✓ઢાંઢા ( બળદ )✓કોહ ( સિચ્ચાંઈ માટે નું કૂવામાંથી પાણી ખેંચવાનું સાધન )✓વેંત ( તેવડ, ત્રેવડ )✓હડી કાઢ ( દોડાદોડ )✓કળી ( ઝીણા ગાઠીયા ) ✓મેં પાણી ( વરસાદ )✓વટક વાળવું ( બદલો લેવો )✓વરહ (વર્ષ )✓બે ખેતર વા ( દુરી નું એક માપ )✓વાડો ( ઘર પાછળનો કાંટાની વાડ વાળો ખુલ્લો ભાગ )✓૧ ગાવ ( અંતર )✓બાંડિયું ( અડધી બાંયનું ખમીસ )✓ મોર થા ( આગળ થા )✓જિકવું ( ફટકારવું )✓માંડવી ( શીંગ )✓અડાળી ( રકાબી )✓સિસણ્યું ( કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું )✓દા આવવો ( દાવ આપવો -લેવો )✓વાંહે ( પાછળ )✓ઢીસ્કો ( ઠીંગણા )✓બૂતાન ( બટન )✓બટન ( સ્વીચ )✓રેઢિયાર ( રણીધણી વગર કોઈ માલિક ના હોય તેવું )✓શિરામણ (સવારનો નાસ્તો )✓બપોરો ( બપોરનું ભોજન )✓રોંઢો ( સાંજનો નાસ્તો )✓વાળું ( રાત્રિનું ભોજન )✓માંગણ ( માંગવા વાળા )✓હાથ વાટકો ( ગમે ત્યારે કામમાં આવે એવું )માંચો ( ખાટલો ) ✓વળગણી ( કપડાં સૂકવવાની દોરી )

*આપણા ભુલાએલા શબ્દો, યાદ કરવા છે.* 
*જેમ કે ....*

✓ડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો )
✓મોઢવું ( ગોઠવેલા છાણાં નો ઢગલો )
✓શિપર ( સપાટ પથ્થર )
✓પાણો ( પથ્થર )
✓ઢીકો ( ફેંટ મારવી )
✓ઝન્તર ( વાજિંત્ર )
✓વાહર ( પવન )
✓ભોઠું પડવું ( શરમાવું )
✓હટાણું ( ખરીદી કરવા જવું )
✓વતરણું ( સ્લેટ ની પેન )
✓નિહાળીયા ( વિદ્યાર્થી )
✓બોઘરૂં ( દૂધ છાશ નું વાસણ )
✓રાડા ( ડુંડા કાપ્યા પછી નું થડ )
✓નિરણ ( પાલતુ પશુ ને ખાવા માટે )
✓ખાણ ( ઢોર કપાસિયા ખોળ વગેરે )
✓ખોળ ( ટેલકાઢ્યાં પછી બિયા નો કુચો )
✓ખાહડા ( પગરખાં )
✓બુસ્કોટ ( શર્ટ )
✓પાટલુન ( પેન્ટ )
✓ભીસ્કુટ ( બિસ્કીટ )
✓ફારશયો ( કોમેડિયન )
✓ફારસ ( કોમિક )
✓વન્ડી  ( દીવાલ )
✓ઠામડાં ( વાસણ )
✓લેવકળો ( માગ માગ કરનાર )
✓ભેરુ ( દોસ્ત )
✓ગાંગરવુ ( બુમાબુમ કરવી )
✓કાંઠાળો ( હાઈટ વાળો )
✓ડણક ( સિંહ ની ત્રાડ)
✓બકાલુ (શાક ભાજી )
✓વણોતર ( નોકર)
✓ગમાંણ ( પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા )
✓રાંઢવુ ( દોરડું )
✓દુઝાણુ (દૂધ દેતા પશુ રાખવા )
✓પાણીયારૂ ( પાણી ના માટલા ની જગ્યા )
✓અડબાવ (ખોટું ઉગેલું ઘાસ )
✓દકતર ( સ્કૂલ બેગ )
✓પેરણ ( પહેરવેશ ખમીસ )
✓ગોખલો ( દીવાલ માં કંઈક મુકવા નો ખાડો )
✓બાક્સ ( માચિસ )
✓નિહણી ( નિસરણી )
✓ઢાંઢા ( બળદ )
✓કોહ ( સિચ્ચાંઈ માટે નું કૂવામાંથી પાણી ખેંચવાનું સાધન )
✓વેંત ( તેવડ, ત્રેવડ )
✓હડી કાઢ ( દોડાદોડ )
✓કળી ( ઝીણા ગાઠીયા ) 
✓મેં પાણી ( વરસાદ )
✓વટક વાળવું ( બદલો લેવો )
✓વરહ (વર્ષ )
✓બે ખેતર વા ( દુરી નું એક માપ )
✓વાડો ( ઘર પાછળનો કાંટાની વાડ વાળો ખુલ્લો ભાગ )
✓૧ ગાવ ( અંતર )
✓બાંડિયું ( અડધી બાંયનું ખમીસ )
✓ મોર થા ( આગળ થા )
✓જિકવું ( ફટકારવું )
✓માંડવી ( શીંગ )
✓અડાળી ( રકાબી )
✓સિસણ્યું ( કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું )
✓દા આવવો ( દાવ આપવો -લેવો )
✓વાંહે ( પાછળ )
✓ઢીસ્કો ( ઠીંગણા )
✓બૂતાન ( બટન )
✓બટન ( સ્વીચ )
✓રેઢિયાર ( રણીધણી વગર કોઈ માલિક ના હોય તેવું )
✓શિરામણ (સવારનો નાસ્તો )
✓બપોરો ( બપોરનું ભોજન )
✓રોંઢો ( સાંજનો નાસ્તો )
✓વાળું ( રાત્રિનું ભોજન )
✓માંગણ ( માંગવા વાળા )
✓હાથ વાટકો ( ગમે ત્યારે કામમાં આવે એવું )
માંચો ( ખાટલો ) 
✓વળગણી ( કપડાં સૂકવવાની દોરી )

Saturday, 26 June 2021

भारत के राष्ट्रीय पुरस्कार ભારતના રાષ્ટ્રીય પુરસ્કારો

 भारत रत्न
 साहित्य विज्ञान कला और समाज सेवा जैसे चित्र में विशेष योगदान देने वाले को यह पुरस्कार दिया जाता है। ईं. स.1954यह पुरस्कार दिया जाता है। भारत रत्न भारत सरकार की ओर से दिए जाने वाला सबसे बड़ा पुरस्कार है।

 पद्मभूषण,पद्मविभूषण और पद्मश्री
 अलग-अलग क्षेत्र में असाधारण और विशिष्ट कार्य करनेवाले को यह पुरस्कार दिया जाता है।
 इन तीनों पुरस्कारों में "पद्म विभूषण" पुरस्कार सबसे ऊंचा पुरस्कार है।

 परमवीर चक्र,महावीर चक्र और वीर चक्र
 युद्ध में असाधारण बहादुरी दिखाने वाले और बलिदान देने वाले और बलिदान देने वाले लश्करी दल के सभ्य को यह पुरस्कार दिया जाता है। जिसमें प्रथम पुरस्कार "परमवीर चक्र " द्वितीय पुरस्कार "महावीर चक्र" और तृतीय पुरस्कार "वीर चक्र "दिया जाता है।
 ज्ञानपीठ पुरस्कार
 अलग अलग मान्य भारतीय भाषाओं में साहित्य क्षेत्र में किसी भाग में नोधपात्र प्रदान करने वाले सरज को ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया जाता है।
 द्रोणाचार्य पुरस्कार
 अलग-अलग खेलों में प्रशिक्षक कोच कोच में विशिष्ट कार्य करने वाले को यह पुरस्कार दिया जाता है।
 अर्जुन पुरस्कार
  साल में खेल के क्षेत्रमें विशिष्ट प्रदान करने    वाले खिलाड़ी को यह पुरस्कार दिया जाता है।
 स्वर्ण कमल, रजत कमल और कास्य कमल
 फिल्म क्षेत्र मैं विशिष्ट काम करने वाले कसबी और कलाकार को यह पुरस्कार दिया जाता है।

Tuesday, 22 June 2021

લીંબુ વિશે જાણવા જેવુ

નમસ્કાર મિત્રો્રો્રો્રો્રો્્્્રો્રો્રો્રો્રો્્્રો્રો્રો્રો્રો્્્્રો્ર
આપણા શરીરમાં ગરમીની ઋતુમાં આપણા શરીરમાંથી પરસેવા માં પાણીની સાથે કેટલાક ક્ષારો પણ બહાર નિકળી જાય છે. અને આપણે થાકનો અનુભવ કરીએ છીએ આવા સમયે આપણા શરીરને તરત ઊર્જા પ્રદાન કરતું પીણું એટલે આપણા સૌનું પ્રિય પીણું-લીંબુનું શરબત આ પીણુંતમે સૌ એ પીધું હશે આજે આપણે એક મુખ્ય સામગ્રી લીંબુ વિશે જાણકારી મેળવીશું.
     લીંબુ નું વૃક્ષ મોટાભાગે બગીચા કે વાડીમાં ઉગાડવામાં આવે છે પરંતુ ક્યારેક જંગલોમાં પણ ઉગી નીકળેલું જોવા મળે છે. લીંબુના વૃક્ષ 8થી 10 ફૂટ જેટલી ઉંચાઇ ધરાવતા હોય છે. તેનાં પર્ણો અગ્રભાગે થી ગોળાકાર કિનારી ધરાવે છે તેનો ફૂલ સફેદ રંગના અને સુગંધિત હોય છે. લીંબુના કાચા ફળનો રંગ લીલો અને પાકા ફળ નો રંગ પીળો હોય છે. લીંબુના વૃક્ષ અને તેના બીજમાંથી કે કલમ કરીને ઉગાડવામાં આવે છે. વાવ્યા ત્રણ-ચાર વર્ષ પછી તેનો યોગ્ય વિકાસ થઈને તેમાં પણ આવવાની શરૂઆત થાય છે. 
    
વૈજ્ઞાનિક નામ --સાઇટ્રસ લેમન
સ્થાન---લીંબુ નું વૃક્ષ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારોમાં ઉગે છે જ્યાં હવામાન સૂકું હોય એને વરસાદનું પ્રમાણ મધ્યમ હોય ત્યાં લીંબુના વૃક્ષ ની ખેતી કરવામાં આવે છે .તેને ગોરાડુ અને મધ્યમ કાળી જમીન વધુ અનુકુળ હોય છે ભારત, મેક્સિકો, ચીન ,બ્રાઝિલ ,તુર્કી વગેરે જેવા દેશોમાં લીંબુના વૃક્ષ ની ખેતી થાય છે. ભારતમાં આપણા ગુજરાત રાજ્ય ઉપરાંત આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ લીંબુના વૃક્ષ ની મોટાપાયે ખેતી થાય છે.
હાજર પોષક તત્વો અને રસાયણો ---, લીંબુમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે આ ઉપરાંત વિટામીન એ, વિટામિન બી, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ , સાઈટ્રિક એસિડ અને થોડા પ્રમાણમાં કાર્બોદિત તથા પ્રોટીન પણ રહેલા છે. સેવન ની રીતો--લીંબુના વૃક્ષનું ફળ એટલે કે લીંબુ તેના રસને સૌથી વધુ ઉપયોગ ખોરાકમાં ખાદ્ય પદાર્થોને જાળવણીમાં અને પાણી માં વપરાય છે .આ ઉપરાંત તેનાં પર્ણો અને છાલનો પણ વિવિધ ઉપયોગ થાય છે. લીંબુ નું અથાણું કે મુરબ્બો પણ બનાવવામાં આવે છે. લીંબુ માંથી તેનું તેલ પણ મેળવવામાં આવે છે. ઉપયોગો---લીંબૂમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે તે પિત્ત, વાયુ અને કફ સંબંધી પીડા દૂર કરનાર બળ આપનાર ઔષધિ છે. વિશ્વભરની વિવિધ વાનગીઓમાં ખટાશ લાવવા માટે લીંબુનો રસ નાખવામાં આવે છે. લીંબુ માં ઘણા પોષક તત્વો રહેલા હોવાથી લીંબુનુ શરબત પીવાથી શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી આવે છે. સવારે ખાલી પેટે લીંબુ અને ગરમ પાણી સાથે પીવાથી પાચનતંત્ર સારી રીતે કાર્ય કરે છે .લીંબૂમાં રહેલું વિટામીન-સી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જેથી અનેક રોગો સામે રક્ષણ મળે છે .લીંબુના રસનું નિયમિત સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે. ચહેરા પરના ડાઘ દૂર થાય છે .તથા કરચલીઓ માં પણ ઘટાડો થાય છે .લીંબુનું પાણી પીવાથી એસિડિટીમાંથી પણ છુટકારો મળે છે. લીંબુના રસ સાથે ગરમ કરેલું પાણી નાંખી તેમાં થોડું મીઠું નાખી પીવાથી શરદીમાં રાહત મળે છે .લીંબુનો રસ ઠંડો અને પાચક ગણાય છે .આથી અજીર્ણ કે પિત્ત થી થતી ઉલટી બંધ કરવા માટે તેનું સેવન કરી શકાય છે. લીંબુના રસને મધ સાથે લેવાથી ગળાનો સોજો તથા ગળા સંબંધિત અન્ય રોગોમાં રાહત મળે છે. લીંબુ કમળો ,કોલેરા ,કેન્સર, અસ્થમા જેવા રોગોમાં પણ ઘણો લાભદાયી છે. લીંબુના ફળોની છાલમાં પણ પોષક તત્વો રહેલા છે. જે બેક્ટેરિયા અને ફંગલ ઇન્ફેક્શન થીબચાવે છે. લીંબુની છાલ અને પણ અનેક સૌંદર્ય પ્રસાધનોમાં પણ ઉપયોગ થાય છે લીંબુના રસનો ઉપયોગ ખોરાકની જાળવણી માં પ્રિઝવેટીવ તરીકે કરવામાં આવે છે માથામાં આવતી ખંજવાળ ખોળો કે વાળની અન્ય સમસ્યાઓ લીંબુનો રસ લગાવવાથી રાહત મળે છે
લીંબુ કહે હું ગોળ મારો રસ છે ખાટો,
મારું સેવન જો કરો તો પિત્તને મારું લાતો.
આવા અનેક લાજવાબ ઔષધીય ગુણોને કારણે આપણા રોજિંદા ખોરાકમાં તેનું અદકેરું સ્થાન છે પરંતુ આપણે તેનો ક્યારેય આડેધડ ઉપયોગ કરવો ન જોઈએ નહીં તો તેનાથી ક્યારેક નુકસાન પણ થઈ શકે છે.



 

Friday, 28 May 2021

बाबर1. मुगल साम्राज्य की स्थापना बाबर ने की।2. 14 फरवरी 1463 को फरगाना में जहीरूद्दीन मुहम्मद बाबर का जन्म हुआ।3. बाबर का परिवार तुर्की जाति के चगतार्इ वंश के अतंर्गत था।4. 11 साल की अल्पायु मे 1494 र्इ. में मांवरा उन्नहर की एक छोटी सी रियासत फरगना का शासक बना।बाबर ने अपना राज्यभिषेक अपनी दादी ऐसान दौलत बेगम के सहयोग से करवाया।5. बाबर ने मिर्जा की उपाधि त्याग कर नर्इ उपाधि पादशाह धारण की।6. बाबर का भारत के विरूद्ध किया गया पहला अभियान 1519 र्इ. में युसुफजार्इ जाति के विरूद्ध था।बाबर का प्रथम अभियान था जिसमें उसने तोपखाने का प्रयोग किया था।(बाजौर और भेरा पर अधिकार के लिए प्रयोग)7. इब्राहिम लोदी एवं बाबर के मध्य लड़ा गया (21 अप्रैल 1526) पानीपत के युद्ध में बाबर ने पहली बार प्रसिद्ध तुलगमा युद्ध नीति एवं तोपखाने का प्रयोग किया।8. बाबर ने युद्ध मे दो प्रसिद्ध निशानेबाज उस्ताद अली और मुस्तफा की सेवाये ली।9. हुमायू को वह कोहिनूर हीरा प्राप्त हुआ जिसे उसने ग्वालियर नेरश राजा विक्रमाजीत से छिना था।10. भारत विजय के ही उपलक्ष्य में बाबर ने प्रत्येक काबूल निवासी को एक-एक चॉदी के सिक्के उपहार में दिए। इसी उदारता के कारण उसे कलन्दर की उपाधि दी गर्इ।11. बाबर ने राणा सांगा के विरूद्ध जिहाद का नारा दिया था।12. खानवा के युद्ध को जीतने के बाद बाबर ने गाजी की उपाधि धारण की।13. 27 दिसम्बर 1530 को बाबर की मृत्यु आगरे में हो गर्इ आयु लगभग 48 साल की होगी।14. बाबर के शव को आगरे के आराम बाग में रखा गया पर अतिंम रूप से काबुल के एक मनमोहक स्थान पर दफना दिया गया।15. सम्भवत: बाबर कुषाणो के बाद पहला शासक था जिसने काबुल और कंधार को अपने पूर्ण नियंत्रण में रखा।16. बाबर ने तुर्की भाषा में अपनी आत्मकथा बाबरनामा की रचना की।17. बाबरनामा का फारसी भाषा में अब्दुल रहीम खानखाना ने किया।18. अग्रेजी मे अनुवाद लीडेन एवे एर्सकिन ने 1826 में की।19. एनिरा बेबरिज ने इसका एक संशोधित अंग्रजी सस्करण निकाला।20. बाबर को मुबइयान नामक पद्य शैली का भी जन्मदाता माना जाता है।

बाबर

1. मुगल साम्राज्य की स्थापना बाबर ने की।
2. 14 फरवरी 1463 को फरगाना में जहीरूद्दीन मुहम्मद बाबर का जन्म हुआ।
3. बाबर का परिवार तुर्की जाति के चगतार्इ वंश के अतंर्गत था।
4. 11 साल की अल्पायु मे 1494 र्इ. में मांवरा उन्नहर की एक छोटी सी रियासत फरगना का शासक बना।
बाबर ने अपना राज्यभिषेक अपनी दादी ऐसान दौलत बेगम के सहयोग से करवाया।
5. बाबर ने मिर्जा की उपाधि त्याग कर नर्इ उपाधि पादशाह धारण की।
6. बाबर का भारत के विरूद्ध किया गया पहला अभियान 1519 र्इ. में युसुफजार्इ जाति के विरूद्ध था।
बाबर का प्रथम अभियान था जिसमें उसने तोपखाने का प्रयोग किया था।(बाजौर और भेरा पर अधिकार के लिए प्रयोग)
7. इब्राहिम लोदी एवं बाबर के मध्य लड़ा गया (21 अप्रैल 1526) पानीपत के युद्ध में बाबर ने पहली बार प्रसिद्ध तुलगमा युद्ध नीति एवं तोपखाने का प्रयोग किया।
8. बाबर ने युद्ध मे दो प्रसिद्ध निशानेबाज उस्ताद अली और मुस्तफा की सेवाये ली।
9. हुमायू को वह कोहिनूर हीरा प्राप्त हुआ जिसे उसने ग्वालियर नेरश राजा विक्रमाजीत से छिना था।
10. भारत विजय के ही उपलक्ष्य में बाबर ने प्रत्येक काबूल निवासी को एक-एक चॉदी के सिक्के उपहार में दिए। इसी उदारता के कारण उसे कलन्दर की उपाधि दी गर्इ।
11. बाबर ने राणा सांगा के विरूद्ध जिहाद का नारा दिया था।
12. खानवा के युद्ध को जीतने के बाद बाबर ने गाजी की उपाधि धारण की।
13. 27 दिसम्बर 1530 को बाबर की मृत्यु आगरे में हो गर्इ आयु लगभग 48 साल की होगी।
14. बाबर के शव को आगरे के आराम बाग में रखा गया पर अतिंम रूप से काबुल के एक मनमोहक स्थान पर दफना दिया गया।
15. सम्भवत: बाबर कुषाणो के बाद पहला शासक था जिसने काबुल और कंधार को अपने पूर्ण नियंत्रण में रखा।
16. बाबर ने तुर्की भाषा में अपनी आत्मकथा बाबरनामा की रचना की।
17. बाबरनामा का फारसी भाषा में अब्दुल रहीम खानखाना ने किया।
18. अग्रेजी मे अनुवाद लीडेन एवे एर्सकिन ने 1826 में की।
19. एनिरा बेबरिज ने इसका एक संशोधित अंग्रजी सस्करण निकाला।
20. बाबर को मुबइयान नामक पद्य शैली का भी जन्मदाता माना जाता है।

** 18वीं सदी में स्वतंत्र प्रांत **1. मैसूर राज्य►- हैदरअली के नेतृत्व में मैसूर एक ताकतवर राज्य के रूप में उभरा ।2.हैदरअली ने मैसूर पर कब से शासन करना शुरू किया ?►- 1761 ई.3. हैदरअली ने आधुनिक शस्त्रागार की स्थापना कहां की थी ?►- डिंडिगुल4. प्रथम आंग्ल-मैसूर युद्ध कब और किसके बीच हुआ ?►- 1767-1769 ई. में हैदरअली और अंग्रेज के बीच प्रथम आंग्ल-मैसूर युद्ध हुआ ।5.हैदरअली की मुत्यु कैसे हुई ?►- द्वितीय आंग्ल-मैसूर युद्ध में लड़ते हुए ।6.हैदरअली के बाद किसने मैसूर की बागडोर संभाली ?►- टीपू सुल्तान7. किस अंग्रेज गर्वनर के समय तृतीय आंग्ल-मैसूर युद्ध हुआ ?►- लार्ड कार्नवालिस 8. किस युद्ध में टीपू सुल्तान की हार हुई और उस श्रीरंगापट्टनम की संधि करनी पड़ी ?►- तृतीय आंग्ल-मैसूर (अंग्रेज, निजाम और मराठों ने मिलकर टीपू को हराया)9. अवध►- 18 वीं शताब्दी में अवध का क्षेत्र कन्नौज के पूर्व में कर्मनाशा नदी तक फैला था ।10. किसने अवध के सूबे को स्वतंत्र घोषित किया ?►- सआदतखां बुरहानुल्मुल्क( 1722 ई.)11. सफदरजंग किसका वजीर था ?►- मुगल12. बक्सर के युद्ध(1764ई.) में अवध के नवाब और वीजर शुजाउद्दौला खां ने किसके साथ मिलकर अंग्रेजों से संघर्ष किया था ?►- मीरकासिम और शाहआलम द्वितीय के साथ मिलकर ।13. किसने फैजाबाद से अपनी राजधानी लखनऊ स्थानान्तरित की ?►- नवाब आसफउद्दौला14. अवध का अंतिम नवाब कौन था ?►- वाजिद अलीशाह (1847-1856 ई.)15. अवध को ब्रिटिश साम्राज्य में कब विलीन किया गया ?►- 1856 ई.

** 18वीं सदी में स्वतंत्र प्रांत **

1. मैसूर राज्य
►- हैदरअली के नेतृत्व में मैसूर एक ताकतवर राज्य के रूप में उभरा ।

2.हैदरअली ने मैसूर पर कब से शासन करना शुरू किया ?
►- 1761 ई.

3. हैदरअली ने आधुनिक शस्त्रागार की स्थापना कहां की थी ?
►- डिंडिगुल

4. प्रथम आंग्ल-मैसूर युद्ध कब और किसके बीच हुआ ?
►- 1767-1769 ई. में हैदरअली और अंग्रेज के बीच प्रथम आंग्ल-मैसूर युद्ध हुआ ।

5.हैदरअली की मुत्यु कैसे हुई ?
►- द्वितीय आंग्ल-मैसूर युद्ध में लड़ते हुए ।

6.हैदरअली के बाद किसने मैसूर की बागडोर संभाली ?
►- टीपू सुल्तान

7. किस अंग्रेज गर्वनर के समय तृतीय आंग्ल-मैसूर युद्ध हुआ ?
►- लार्ड कार्नवालिस 

8. किस युद्ध में टीपू सुल्तान की हार हुई और उस श्रीरंगापट्टनम की संधि करनी पड़ी ?
►- तृतीय आंग्ल-मैसूर (अंग्रेज, निजाम और मराठों ने मिलकर टीपू को हराया)

9. अवध
►- 18 वीं शताब्दी में अवध का क्षेत्र कन्नौज के पूर्व में कर्मनाशा नदी तक फैला था ।

10. किसने अवध के सूबे को स्वतंत्र घोषित किया ?
►- सआदतखां बुरहानुल्मुल्क( 1722 ई.)

11. सफदरजंग किसका वजीर था ?
►- मुगल

12. बक्सर के युद्ध(1764ई.) में अवध के नवाब और वीजर शुजाउद्दौला खां ने किसके साथ मिलकर अंग्रेजों से संघर्ष किया था ?
►- मीरकासिम और शाहआलम द्वितीय के साथ मिलकर ।

13. किसने फैजाबाद से अपनी राजधानी लखनऊ स्थानान्तरित की ?
►- नवाब आसफउद्दौला

14. अवध का अंतिम नवाब कौन था ?
►- वाजिद अलीशाह (1847-1856 ई.)

15. अवध को ब्रिटिश साम्राज्य में कब विलीन किया गया ?
►- 1856 ई.

भक्ति आंदोलन :-1. भक्ति आंदोलन की शुरुआत कहां से हुई ?►-दक्षिण भारत2. अद्वैतवाद का दर्शन किन्होंने दिया ?►-शंकराचार्य3. भक्ति आंदोलन के प्रसार का श्रेय किसे जाता है ?►-12 अलवार, 63 नयनार और संतों को ।4. दक्षिण भारत से भक्ति आंदोलन को उत्तर भारत लाने का श्रेय किसे जाता है ?►-रामानंद5. दक्षिण भारत से भक्ति आंदोलन को उत्तर भारत किस समय लाया गया ?►-12वीं सदी6. रामानुजाचार्य का जन्म कब और कहां हुआ ?►-1017 ई. में पेरम्बुर में ।7. रामानुजाचार्य ने कौन-सा दर्शन दिया ?►-विशिष्टाद्वैत8. वैष्णव संत रामानंद से रामानुजाचार्य का क्या संबंध था ?►-रामानुजाचार्य के शिष्य थे संत रामानंद9. किसने भक्ति साधना को मोक्ष का मार्ग बताया ?►-रामानंद10. कबीरदास का जन्म कहां हुआ ?►-कबीरदास का जन्म सन् 1425 ई. में वाराणसी के निकट लहरतारा के पास हुआ था ।11. कबीर किस शासक के समकालीन थे ?►-सिकंदर लोदी12. कबीर ने किस भक्ति पंथ का प्रसार किया ?►-निर्गुण13. कबीर के अनुयायी को क्या कहते हैं ?►-कबीरपंथी14. कबीर की वाणी किस ग्रंथ में संकलित हैं ?►-बीजक15. गुरुनानक का जन्म कहां हुआ ?►-गुरूनानक का जन्म पंजाब के तलवण्डी में 1469 ई. को हुआ ।16. नानक ने किस धर्म की स्थापना की ?►-सिख17. किस सूफी संत से गुरुनानक प्रभावित थे ?►-सूफी संत बाबा फरीद18. नानक वाणी किस ग्रंथ में संकलित हैं ?►-गुरुग्रंथ साहब19. चैतन्य ने क्या किया ?►-इन्होंने गोसाई संघ की स्थापना की ।20. चैतन्य ने किसकी भक्ति पर जोर दिया ?►-कृष्ण भक्ति21. चैतन्य ने किस दर्शन का प्रतिपादन किया ?►-अचिंत्य भेदाभेदवाद दर्शन22. चैतन्य का जन्म कब और कहां हुआ ?►-ई. में बंगाल के नदिया जिले में ।23. वल्लभाचार्य को क्या कहा जाता है ?►-वल्लभाचार्य के भक्ति मार्ग को पुष्टिमार्ग कहा जाता है ।24. इनके अनुयायी किस नाम से विख्यात हुए ?►-अण्टछाप25. इनका जन्म कब और कहां हुआ ?►-1457 ई. में वाराणसी में ।26. तुलसीदास किसके समकालीन थे ?►-अकबर27. तुलसीदास का जन्म कहां हुआ ?►-बांदा के राजपुर गांव में (1554 ई.) ।28. तुलसी ने रामायण की रचना किस भाषा में की ?►-अवधी29. तुलसी के रामायण को क्या कहते हैं ?►-रामचरितमानस30.रैदास ने कौनसे संप्रदाय की नींव रखी ?►-रैदास ने रैदासी संप्रदाय की नींव रखी ।

ભક્તિ આંદોલન

Saturday, 22 May 2021

❂शोर मंदिर,महाबलीपुरम् ,तमिलनाडु,भारत❂हजारो वर्ष पुराना यह पूरा मंदिर एक ही चट्टान को काटकर बना है , आदमी कितनी भी मेहनत कर ले, यह बिना मशीनों के संभव नही है । मोहन जोदड़ो हड़प्पा सभ्यता कैसे समाप्त हुई ? आज विज्ञान भी कहता है, की ऐसा प्रतीत होता है, जैसे यहां कभी परमाणु बम गिरे हो, जबकि हमारा वर्तमान विज्ञान परमाणु बम का पहली बार उपयोग दूसरे विश्व युद्ध मे मानता है । इन चट्टानों को काटना ही बड़ी बात नही है, इस तरह का नक्शा तैयार करना भी बड़ी बात है, ओर उससे भी बड़ी बात है, ऐसे निर्माण की कल्पना करना ।या तो यह माना जा सकता है, की देवताओं के इनका निर्माण किया है, या हमारे पूर्वज ज्ञान और विज्ञान में हमसे बहुत ज़्यादा आगे थे पश्चिम की प्राचीन एलियंस थ्योरी भी ज़्यादा गलत नही है, हिन्दू इतिहास हो, या अन्य किसी पंथ का इतिहास , प्रत्येक का मानना है, की अन्य ग्रहों से भी उन्नत संस्कृति के लोग धरती पर आते थे , ओर धरती की संस्कृति को अपना योगदान देने में सहायक थे :----Shore Temple Mahabalipuram , Tamilanadu, Bharat 🇮🇳