Showing posts with label પ્રેરક પ્રસંગ. Show all posts
Showing posts with label પ્રેરક પ્રસંગ. Show all posts
Sunday, 31 August 2025
Monday, 11 May 2020
અનન્ય નિષ્ઠા
અનન્ય નિષ્ઠા
એકવાર મહાત્મા ગાંધીજી દક્ષિણ
ભારત હિન્દી પ્રચાર સભાના પ્રમુખ તરીકે મદ્રાસ ગયા હતા .શ્રી મહાદેવભાઈ
દેસાઈ પણ એમની સાથે હતા .મદ્રાસથી ફરતી વખતે શ્રી રમણ મહર્ષિની વાત નીકળી .શ્રી રાજેન્દ્રપ્રસાદ
અને શ્રી જમનાલાલજી બજાજ શ્રી રમણ મહર્ષિના આશ્રમમાં જઈ આવ્યા હતા .તેઓએ બાપુજીને મહર્ષિની
ઉગ્ર તપસ્યાના પ્રભાવન વાતો કરી
મદ્રાસથી આવતાં રસ્તામાં બેઝવાડા સ્ટેશન આવે છે .ત્યાંથી ગાડી
બદલીને તિરુવણમલૈ જવાય છે .ત્યાં શ્રી રમણ મહર્ષિનો આશ્રમ છે .બાપુજીએ મહાદેવભાઈને
કહ્યું ;"મહાદેવ આશ્રમ રસ્તામાં આવે છે ,માટે
એક વાર એ આશ્રમનાં દર્શન તો કરી આવો ."
મહાદેવભાઈ તો તૈયારી કરવા લાગ્યા .એમનાપુત્ર
નારાયણે તો ઉમંગમાં આવી જઈ બિસ્તરો પણ બાંધી દીધો ! બાપુ
કહે ; '' મહાદેવ તમને ત્યાં ગમી જાય તો બે -ત્રણ મહિના રહેજો .'
મહાદેવભાઈ તો તરત જ બિસ્તરો છોડી નાખ્યો
અને તેઓ બાપુને કહેવા લાગ્યા ;"બાપુ ,મારે નથી જવું ! ''
બાપુએ પૂછ્યું ;"કેમ ,એકાએક તમને શું થઇ ગયું ? "
મહાદેવભાઈ કહે : " બાપુ મારે એક સ્વામી
બસ છે ,બીજા
નથી કરવા ! ''
{ પચાસ પ્રેરક પ્રસંગો } માંથી સાભાર
------મુકુલભાઈ કલાર્થી
સંકલન ----રામજીભાઈ હેમરાજભાઈ રોટાતર
Monday, 24 February 2020
Tuesday, 12 February 2019
Sunday, 11 March 2018
Monday, 15 January 2018
Saturday, 13 January 2018
Wednesday, 10 January 2018
Wednesday, 28 June 2017
Thursday, 8 June 2017
Friday, 2 June 2017
Wednesday, 31 May 2017
Sunday, 28 May 2017
Saturday, 27 May 2017
Sunday, 21 May 2017
Saturday, 29 April 2017
Sunday, 23 April 2017
Wednesday, 19 April 2017
Tuesday, 18 April 2017
Subscribe to:
Posts (Atom)
