Wednesday 2 August 2023

ભગવાન વેદ વ્યાસજીનો પરિચય

ગુજરાત સમાચાર

આ આપણી સનાતની સંસ્કૃતિ સનાતન ધર્મમાં યોગદાન જો કોઈનું હોય તો તે ભગવાન વેદવ્યાસજીનું છે. આપણો વારસો વ્યાસજીએ કાવ્યો છે. માટે જ કહેવામાં આવ્યું કે, ' વ્યાસોચ્છીષ્ટમ જગત્ સર્વમ્, વિદ્વાનો જે કઈ બોલે છે એ વ્યાસજીનું ઉડીષ્ટ છે. શ્રીમદ્ દેવી ભાગવતના પ્રથમ સ્કંધના ત્રીજા અધ્યાયમાં વ્યાસજીનો પરિચય છે. સુતજીએ ત્રાધિ-મૂનિઓને કહ્યું કે, દરેક દ્વાપરયુગમાં અલગ-અલગ વ્યાસ થયાં અને તેઓએ વેદોનું વિભાજન કર્યું અને પુરાણોને અઢાર ભાગમાં વિભાજીત કર્યા.

ઋષિ-મૂનિઓએ સુતજીને પ્રશ્ન પુછ્યો કે, ' હે સુતજી । અમને વ્યાસની નામાવલી કહેવાની કૃપા કરો." ત્યારે સુતજીએ કહ્યું કે, 'પ્રથમ દ્વાપરયુગમાં બ્રહ્માજી પોતે વ્યાસ બન્યા. એમણે વેદોના વિભાગ કર્યાં, દ્વિતિય દ્વાપરયુગમાં પ્રજાપતિએ વ્યાસનું કાર્ય સંભાળ્યું. ત્રીજા દ્વાપરયુગમાં ઉષ્મા નામના વ્યાસે વેદોનું કાર્ય સંભાળ્યું અર્થાત્ શુક્રાચાર્યજી પોતે વ્યાસ બનીને આવ્યાં. આપણે તેમને દત્ય ગુરુ માનીએ છીએ પણ દૈત્યોના સમાજમાં પણ એમણે ધર્મોપદેશ કર્યો છે. શુરામજીના નામ ઉપરથી શુક્ર નિતિ પ્રસિદ્ધ છે.

ભગવાને વ્યાસનું કાર્ય સંભાળ્યું. છઠ્ઠા વ્યાસનું કાર્ય સંભાળ્યું, સાતમાં દ્વાપર દ્વાપર યુગમાં વશિષ્ઠજીએ વ્યાસનું કાર્ય સંભાળ્યું. નવમાં દ્વાપરયુગમાં સારસ્વત

નામના વ્યાસ થયાં. દસમાં દ્વાપરયુગમાં વ્યાસનું કાર્ય સંભાળ્યું. તેરમાં થયા. ચૌદમામાં ધર્મ નામના વ્યાસ થયો સોળમાં દ્વાપરયુગમાં ધનંજ્ય નામના
શિષ્યોને ભણાવ્યાં, અથર્વવેદ અંગિરા ઋષિને ભણાવ્યો, ભાગ્વેદ પલ નામના પિને ભણાવ્યો, સામવેદ જૈમિની ઋષિને ભણાવ્યો અને યજુર્વેદ વૈશમ્પાયન નામના શિષ્યને ભણાવ્યો, એજ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીએ મહાભારતની રચના કરી, જેમાં સવાલાખ શ્લોકો અને પાંચ હજાર પાત્રો સાથેનો આવી વિશાળ ઈતિહાસ ગ્રંથ કોઈ કરી ન શકે, માટે જ કહેવામાં આવ્યું છે કે, જે મહાભારતમાં છે. એ બધે જ છે અને જે મહાભારતમાં નથી એ બીજે ક્યાંય નથી,”
ભગવાન વેદવ્યાસજીનું પ્રાગટ્ય યમુનાજીના દ્વિપમાં થયું એટલે એમનું નામ કૃષ્ણ દ્વૈપાયન કહેવાયું. વેદોના વિસ્તાર કર્યો એટલે વેદવ્યાસ કહેવાયા. પરાશર ઋષિના પુત્ર હતાં એટલે પારાશર્ય કહેવાયા. બતિવનમાં બેસી એમણે પુરાણોની રચના કરી એટલે બાદરાયણ કહેવાયા. બ્રહ્માજીને ચાર મુખ છે પણ વ્યાસજીનો એજ મુખ્ય છે અને તે છતાં પણ એ બ્રહ્મા છે. ભગવાન વિષ્ણુ ચતુર્ભૂજ છે. અને વ્યાસજી દ્વિભૂજ છે તે છતા પણ એ વિષ્ણુ કહેવાણા. મહાદેવજીના લલાટમાં ચંદ્ર છે, વ્યાસજીના લલાટમાં ચંદ્ર નથી પણ સાક્ષાત્ શિવ બિરાજીત છે,
વ્યાસ થયા. તે પછી પચ્ચીસમાં ચોથા દ્વાપર યુગમાં દેવીના ગુરુ ત્રિધામા નામના વ્યારા થયાં, અગિયારમાં દ્વાપરયુગમાં પ્રતિ નામના વ્યાસ થયાં. દ્વાપરયુગમાં ભાર્ગવ નામના વ્યાસ થયાં. વેદવ્યાસજીએ પહોંચાડ્યા છે. આજે યુગો બૃહસ્પતિજીએ વ્યાસનું કાર્ય સંભાળ્યું. દ્વાપરયુગમાં ત્રિવૃશ નામના વ્યાસ થયાં. ઓગણીસમાં દ્વાપરયુગમાં અત્રિ નામના છવ્વીસમાં દ્વાપરયુગમાં શ ક્ત નામના બદલાયા પણ વક્તા જે પીઠ ઉપર કયા પાંચમાં દ્વાપર યુગમાં સૂર્યનારાયણ બારમાં દ્વાપર યુગમાં ભારદ્વાજ ગાષિએ વ્યાસ થાં, વીસમાં દ્વાપરયુગમાં ગૌતમ વ્યાસ થયાં, સત્યાવીસમાં જાતુકરણ કરવા બેસે છે એ પીઠનું નામ તો વ્યાસ નામના વ્યાસ ચર્ચા, અને છેલ્લે પીઠ' જ રહ્યું છે. માટેજ દ્વાપરયુગમાં મૃત્યુદેવ કહેતાં યમદેવે દ્વાપરયુગમાં અંતરિક્ષ નામના વ્યાસ દ્વાપરયુગમાં હરિઆત્મા નામના વ્યાસ. અઠ્યાવીસમાં દ્વાપરયુગમાં કૃષ્ણ દ્વૈપાયન કરતાં એજ પં ક્ત સ્મરણ થાય કે,
મેઘાતિથિ નામના વ્યાસ થયાં. અઢારમાં નામના વ્યાસ થયાં. તે પછી એકવીસમાં . થયાં. બાવીસમાં દ્વાપરયુગમાં વેન નામના નામના વ્યાસ પા અમુષ્યાયણ સૌમ નામના વ્યાસ થયાં. ચોવીસમાં દ્વાપરયુગમાં ત્રણ બિંદુ નામના
આપણા પુરાણી અને વેદો જન-જન સુધી પહોંચાડ્યા હોય તો એ ભગવાન વ્યાસજીની વંદના ‘તસ્મૈ શ્રી ગુરવે નમઃ” વ્યાસજીના અનંત
યુગમાં ઈન્દ્ર નામના વ્યાસ થયાં. આઠમાં પંદરમામાં રિયારૂણી નામના વ્યાસ થયાં. વ્યાસ થયાં. ત્રેવીસમાં દ્વાપરયુગમાં ભગવાન વિષ્ણુ અઠ્યાવીસમાં ઉપકારો હંમેશા આપણને યાદ રહેશે.. દ્વાપરયુગમાં પોતેજ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ અસ્તુ.. ! બનીને આવ્યાં. એમણે ચાર વેદ ચાર
વ્યાસ થયાં. સત્તરમાં દ્વાપરયુગમાં ગુરુવાર, ૧૩-૦૪-૨૦૨૩

No comments:

Post a Comment