Saturday 26 August 2023

એકબીજાને છેદે છે. જ્યાં આ રેખાનું છેદન થાય છે સંભવતઃ ત્યાં મહાકાલેશ્વર મંદિર સ્થાપિત કરેલું છે. ઉજ્જૈનમાં નવગ્રહ મંદિર સ્થાપિત કરેલું છે. એવું પણ માનવામાં આવે છે કે વેધશાળાની સ્થાપનાથી કાલગણનાનું મધ્યબિંદુ હોવાની સાબિતી પ્રાપ્ત થાય છે. કર્કવૃત્તનું સ્થાન દર પાંચ હજાર વર્ષે બદલાય છે.

ઉજ્જૈનને નાભિ દેશ કહેવામાં આવે છે છે

પ્રાચીન માન્યતા અનુસાર ભગવાન મહાકાલના શહેર ઉજ્જૈનમાં સંપૂર્ણ ધરતીનો માનક સમય નક્કી થાય છે

છે. આમ જોવા જઈએ તો સમયની ગણતરીનું ધોરણ (GMT) નહીં પરંતુ ડોંગલા મીન ટાઈમ (DMT) હોવું જોઈએ. અગ્નિપુરાણ અનુસાર, સૂર્ય સમયની નિશ્ચિત ગણતરીના દેવતા છે. આજે વિશ્વમાં ઘડિયાળના સમયનો આધાર બ્રિટનનો ગ્રીનવિચ મીન ટાઈમ (GMT) અથવા યુનિવર્સલ ટાઈમ કોઓર્ડિનેટેડ (UTC) હોઈ શકે છે, પરંતુ હજારો વર્ષ પહેલાં ભગવાન મહાકાલનું શહેર ઉજ્જૈન ગણતરીનું કેન્દ્ર હતું. ભગવાન કૃષ્ણ અને અર્જુને શિપ્રા નદીના પૂર્વ ઉત્તર કિનારે સૂર્યમંદિરોની સ્થાપના કરી હતી. કર્ક રેખાની આસપાસ રહેલાં આ મંદિરોને સમયની ગણતરીનું કેન્દ્ર માનવામાં આવે છે.

ર્કવૃત્ત ડોંગલા સમય નક્કી થાય છે. ઉજ્જૈન સૂર્ય અને કર્ક રેખાની બિલકુલ ગામ માં નીચે છે. ઉત્તર ધ્રુવ ઉપર 21 માર્ચથી છ મહિના સુધી દિવસ આવેલો છે. હોય છે ત્યારે છ માસના ત્રણ મહિના પસાર થવા જાય ડોંગલા ગામ પણ ત્યારે સૂર્ય દક્ષિણ તેજથી ખૂબ જ દૂર હોય છે. એ દિવસે સૂર્ય બરાબર ઉજ્જૈનની ઉપર હોય છે. ઉજ્જૈનનો અક્ષાંશ અને જંગલનો એક ભાગ સૂર્યની પરમ કાંતિ બંનેનો 240 અંક માનવામાં આવે છે. જે સ્થિતિ સમગ્ર પૃથ્વી પર ક્યાંય નિર્માણ થતી નથી. તે ઉપરાંત ઉજ્જૈન 23.9 અંશ ઉત્તર અક્ષાંશ અને 770 દેશાન્તર સમુદ્રની સપાટીથી 1,658 ફૂટની ઊંચાઈ પર વસેલું છે.

ઉજ્જૈનના મહાકાલ

વરાહપુરાણ મુજબ મહાકાલની નગરી ઉજ્જૈનને નાભિ દેશ અને મહાકાલેશ્વરની અધિસૂચનાન્ક કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે દેશાંતર રેખા અને કર્ક રેખા અહીં એકબીજાને છેદે છે. જ્યાં આ રેખાનું છેદન થાય છે સંભવતઃ ત્યાં મહાકાલેશ્વર મંદિર સ્થાપિત કરેલું છે. ઉજ્જૈનમાં નવગ્રહ મંદિર સ્થાપિત કરેલું છે. એવું પણ માનવામાં આવે છે કે વેધશાળાની સ્થાપનાથી કાલગણનાનું મધ્યબિંદુ હોવાની સાબિતી પ્રાપ્ત થાય છે. કર્કવૃત્તનું સ્થાન દર પાંચ હજાર વર્ષે બદલાય છે.

No comments:

Post a Comment