Thursday, 23 January 2020

तुम मेरे साथ चलते हो क्यो ? मुजे कुछ समज नही आता । मेरी लिखी हुई कविता ।

अंतरराष्ट्रीय कॉन्फरेंस आई .आई .एम .मे हमारे साथ अमेरिकन डेलीगेशन

हमारे साथ जुड़े

इनोवेशन नवाचार

सैफ़ पालनपूरी साहेब की ग़जल

વરસોથી સંઘરી રાખેલી દિલની વાત જણાવું છું,
મમતા રાખીને સાંભળજો, હું તમને બહુ ચાહું છું…

વાત કરો છો સખીઓ સાથે જ્યારે ધીમી ધીમી,
મનની કળીઓ પણ ખીલે છે, ત્યારે ધીમી ધીમી…

મારી વાત હશે એમ માની હરખાઉ છું મનમાં,
વડીલ જેવું કોઈ મળે તો, બહું શરમાઉ છું મનમાં…

પગલાં જેવું લાગે છે ત્યાં ફુલો રોજ ધરું છું,
સાચું કહી દઉં મનમાં તો ફેરા રોજ ફરું છું…

ચાલ તમારા જેવી જ્યારે કોઈ લલના ચાલે છે,
એવી હાલત થાય છે બસ, મિત્રો જ મને સંભાળે છે…

પત્ર લખીને આજે તમને દિલની વાત કહી છે મેં,
કહેવાનું બસ એજ કે તમથી છાની પ્રિતી કરી છે મેં…

પણ આ છેલ્લી વાત કહ્યા વિણ મારાથી રહેવાતું નથી,
કોને નામે પત્ર લખ્યો છે એજ મને સમજાતું નથી…

એક જ ઈચ્છા છે કે મારો પત્ર બધાને કામ આવે,
પોતાની પ્રેમિકાને સૌ આ રીતે સમજાવે…

દુનિયાનાં સૌ પ્રેમીઓને ભેટ અનોખી આપું છું,
મારા શબ્દો વાપરવાની છૂટ બધાને આપું છું…

શબ્દો મારા પ્રેમ તમારો બંને સંયોગ થશે,
તો જીવનમાં કવિતાનો સાચો સદઉપયોગ થશે…

મળી ન હોય કોઈને એવી જાગીરદારી મળશે,
દુનિયાની સૌ પ્રિતમાં મુજને ભાગીદારી મળશે…

– સૈફ પાલનપુરી

Saturday, 12 October 2019

Harivanshray Bachchan

हरिवंशराय बच्चन की कविता.......

ना दिवाली होती, और ना पठाखे बजते
ना ईद की अलामत, ना बकरे शहीद होते

तू भी इन्सान होता, मैं भी इन्सान होता,
…….काश कोई धर्म ना होता....
…….काश कोई मजहब ना होता....

ना अर्ध देते, ना स्नान होता
ना मुर्दे बहाए जाते, ना विसर्जन होता

जब भी प्यास लगती, नदीओं का पानी पीते
पेड़ों की छाव होती, नदीओं का गर्जन होता

ना भगवानों की लीला होती, ना अवतारों
का नाटक होता
ना देशों की सीमा होती , ना दिलों का
फाटक होता

ना कोई झुठा काजी होता, ना लफंगा साधु होता
ईन्सानीयत के दरबार मे, सबका भला होता

तू भी इन्सान होता, मैं भी इन्सान होता,
…….काश कोई धर्म ना होता.....
…….काश कोई मजहब ना होता....

कोई मस्जिद ना होती, कोई मंदिर ना होता
कोई दलित ना होता, कोई काफ़िर ना
होता

कोई बेबस ना होता, कोई बेघर ना होता
किसी के दर्द से कोई बेखबर ना होता

ना ही गीता होती , और ना कुरान होती,
ना ही अल्लाह होता, ना भगवान होता

तुझको जो जख्म होता, मेरा दिल तड़पता.
ना मैं हिन्दू होता, ना तू भी मुसलमान होता

तू भी इन्सान होता, मैं भी इन्सान होता।

*हरिवंशराय बच्चन*