પેપર નેપકીન શેમાંથી બને છે ભોજન સમારંભમાં જમ્યા પછી હાથ મુકવા માટે ના પેપર નેપકીન જાણીતી વસ્તુ છે પેપર નેપકીન પાણીને ચૂસી લેવાનો ગુણ ધરાવે છે કપાસના બનેલા કપડા પાણી થશે તે જાણીતું છે પરંતુ આ કાગળ કેવી રીતે પાણી થશે તે પણ જાણવા જેવું છે પેપર નેપકીન લાકડા કે વનસ્પતિના સૂક્ષ્મ રેસાના બનેલા હોય છે આ રેસાને સેલ્યુલોઝ કહે છે. સેલ્યુલોઝ પદાર્થોમાં અણુઓ હારબંધ ગોઠવાયેલા હોય છે અને તે પાણીને આકર્ષવાનો ગુણ ધરાવે છે .એટલે પાણી માં ઝડપથી ઓગળે છે ખાંડ પણ આવો જ સેલ્યુલોઝ પદાર્થ છે એટલે તે પાણીમાં ઝડપથી ઓગળે છે પેપર નેપકીન પાણીના સંપર્કમાં આવે કે તરત જ પાણીમાં ઓગળવા માંડે છે આપણે તેને પાણી ચૂસી લીધું તેમ કહીએ પરંતુ પાણીનો ઉપયોગ કરીને તેની ઉપલી સપાટી ઓગળીને નરમ બની જતી હોય છે સામાન્ય હાથ સાફ કરવામાં ઉપયોગી થાય વધુ પડતું પાણી હોય તો પેપરનેપકીન પીંછા ઓગળી જાય પેપર નેપકીન થી વધુ સમય પાણીમાં બોળી રાખો તો તે તદ્દન ઓગળી જાય.
No comments:
Post a Comment