Pages
▼
Saturday, 27 February 2021
Wednesday, 24 February 2021
Tuesday, 23 February 2021
શિક્ષક હાજરી પત્રક સને 2017/18 જૂન 2017 થી મે 2018 સુધી
https://drive.google.com/file/d/1yzQ5pgctlQD_-t3mxYNof-QDq9MWEg5q/view?usp=drivesdk
શિક્ષક હાજરી પત્રક સને 2015/2016
https://drive.google.com/file/d/1ymiyHRwQQaVqwut-6ga13B1GJeVmV5hi/view?usp=drivesdk
શિક્ષક હાજરી પત્રક સને 2016/2017
https://drive.google.com/file/d/1ybN-9N1pwM8k4R-RzOTucrlTL0DD2YeX/view?usp=drivesdk
હાજરી પત્રક શિક્ષકોનું સને 2018/2019
https://drive.google.com/file/d/1yZihXM_dJY2T4zmKfGupR0q2R5ekE1fR/view?usp=drivesdk
હાજરી પત્રક શિક્ષકો નું સને 2019/20
https://drive.google.com/file/d/1yNHjH3_riy3zp7okVIoN-yyfgHg_JrnI/view?usp=drivesdk
Monday, 22 February 2021
Sunday, 21 February 2021
Friday, 19 February 2021
જનરલ નોલેજ
*📗આજે (19 feb )*
*👑 શિવાજી જયંતિ 👑*
*💎મહાન હિન્દૂ સમ્રાટ છત્રપતિ શિવાજી 1630*
➡પિતા-શાહજી ભોંસલે,માતા-જીજાબાઈ
તેમના ગુરુ/દાદા- કોન્ડદેવ
➡શિવાજી વાઘનખથી અફઝલખાનનીહત્યા કરે
➡ મરાઠા સામ્રાજ્યના સ્થાપક
➡સૌપ્રથમ તોરણ નો કિલ્લો જીતે છે રાયગઢના કિલ્લામાં તેમનો રાજ્યાભિષેક થાય છે.
➡શિવાજી બે વાર સુરત ને લુંટે છે
➡શિવાજી નું મંત્રીમંડળ અષ્ટપ્રધાન તરીકે ઓળખાતું હતું. સર્વોચ્ચ પદ "પેશ્વા" હતું.
➡"પુરંદરની સંધિ" શિવાજી અને ઔરંગઝેબ ના સેનાપતિ વચ્ચે થાય છે.
*💎ગોપાલ કૃષ્ણ ગોખલે નું નિધન 1915*
➡સમાજસુધારક અને સ્વતંત્રતા સેનાની ,તેમના ગુરુનું નામ મહાદેવ ગોવિંદ રાનડે
➡"મહારાષ્ટ્રના સુખરાત" તરીકે પણ ઓળખાય છે.
➡ગાંધીજી ના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે
*💎નિકોલસ કોપરનિકસ નો જન્મ 1473*
"સૂર્ય કેન્દ્રીત વાદ" આપ્યો હતો જે બાદમાં સાચો ઠર્યો હતો. જ્યારે ટોલોમી "પૃથ્વી કેન્દ્રીત વાદ" આપ્યો હતો.